Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ચેટીચંદ મહોત્સવ 2026: મણીનગરમાં ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી પૂર્ણ

અમદાવાદ, ગુજરાત | ૨૩ માર્ચ ૨૦૨૬ — 22 માર્ચ 2026, રવિવારે સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ રોકસ્ટાર દ્વારા મ્યુઝિકલ પાર્ટી રજૂ કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહી હતી. આ ઉપરાંત પ્રતિભાશાળી કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મહાનુભાવોએ હાજરી આપી હતી તથા સિંધિ સમાજની એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા સૌને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને મહોત્સવને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી હતી.

Related posts

સુરતમાં ફિટનેસની માંગ વધતાં ઇન્સ્ટામાર્ટે પોતાનું પ્રોટીન બાસ્કેટ વધુ મજબૂત બનાવ્યું; શહેરમાં પ્રોટીન કાર્ટ ₹20Kને પાર

truthofbharat

ટાટા મોટર્સે ડ્રાઇવરની સુવિધામાં વધારો કર્યો, તેની ટ્રક રેન્જમાં એર કન્ડિશન્ડ કેબિન અને કાઉલ્સ લોન્ચ કર્યા

truthofbharat

ઇન્સ્પેક્ટર અવિનાશ સીઝન 2 ટ્રેલર હવે રિલીઝ: અવિનાશ વર્સિસ ધ વર્લ્ડ બિગીન્સ 15 મે ના રોજ JioHotstar પર સ્ટ્રીમિંગ

truthofbharat