Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પર્યુષણ પર્વમાં પ્રથમ વખત માસક્ષમણ કરનારા તપસ્વી પ્રેક્ષાબેન શાહ

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વમાં પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ કર્યું હતું. પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ વિશે જણાવ્યું હતું કે માસક્ષમણ એ મૃત્યુંજય તપ કહેવાય છે. અમારા શાસ્ત્ર પ્રમાણે માસક્ષમણ કરવાથી અરિહંત કરતા હોય તેવું પુણ્ય મળતું હોય છે. આ તપ કરવાની મને ૨ વર્ષથી ઇચ્છા હતી તેથી મેં આ તપ કર્યું છે જેમાં હું સવારે પ્રતિક્રમણ કરી ભગવાની સેવા પુજા બાદ ગુરુવ્યાખ્યાન સાંભળું છું.

Related posts

5,000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો આયુર્વિવેક મહોત્સવમાં મેગા આયુર્વેદ કોન્ફરન્સ માં ભાગ લેશે

truthofbharat

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનએ ઇતિહાસ રચ્યો – ગુજરાતનો પહેલો 400+ સભ્યો ધરાવતો ક્લબ બન્યો, વૈશ્વિક ટોપ 10માં સ્થાન મેળવ્યું

truthofbharat

સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા એનએસઆઈસી હૈદરાબાદ ખાતે AI અને કોડિંગમાં 450 યુવાનોને સર્ટિફાઈ કરાયા

truthofbharat