Truth of Bharat
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

બગસરા, અમરેલી | ૯ માર્ચ ૨૦૨૬ — પરમ પૂજ્ય મોરારી બાપૂએ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ પ્રસંગે પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, જે રીતે ભારતીય ક્રિકેટે ભારતનું ગૌરવ વધાર્યું તેને જોતાં હું ટીમના કોચ, કેપ્ટન, યુવા સાથીઓ અને સમગ્ર ક્રિકેટ જગતે વ્યાસપીઠ ઉપરથી બધાઇ આપું છું. કોણ હાર્યું, કોણ જીત્યું તેની નોંધ વ્યાસપીઠ લેતી નથી, પણ ક્રિકેટ જીત્યું છે, તે ચોક્કસ છે. કોઇએ નિરાશ થવાની જરૂર નથી. ભારતીય હોવા તરીકે આપણને આનંદ થાય.

Related posts

એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટે જે ફરી આર્ચર દ્વારા લખાયેલા 6 આઇકોનિક પુસ્તકોના અધિકારો મેળવ્યા – એક લેન્ડમાર્ક ગ્લોબલ પાર્ટનરશિપ

truthofbharat

રામચરિત માનસમાં નવ પ્રકારના ગૃહનું વર્ણન છે.

truthofbharat

ક્રેસેન્ટની જ્ઞાન કી રોશની દ્વારા ૩૫ વર્ષની ઉજવણી

truthofbharat

Leave a Comment