Truth of Bharat
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નવરાત્રિ ના પ્રથમ દિવસે “શક્તિ સંધ્યા સિઝન-3′ માં દિવ્યા ચૌધરીના સૂર પર ઝૂમ્યાખેલૈયા

ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રિ હવે ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં ગરબા પ્રેમીઓ કોઈપણ દિવસ ચુકવામાંગતા નથી. ત્યારે લોકોના દિલોમાં રાજ કરતા લોકગાયિકા એવા દિવ્યા ચૌધરીના ગરબા “શક્તિ સંધ્યા સિઝન 3“નું પણ  આગમન થઈ ચુક્યું છે. ત્યારે નવલાનોરતાની પ્રથમ રાતે ગાયિકા દિવ્યા ચૌધરીના સુર દ્વારા ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા હતા. “શક્તિ સંધ્યા” દ્વારા કરાયેલ સુંદર આયોજનથી ખેલૈયાઓ અહી મોડી રાત સુધી ગરબે ઝુમતા જોવા મળ્યા હતા.

Related posts

ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂંક બાબત

truthofbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

truthofbharat

‘ધુરંધર’નો ફર્સ્ટ લુક 200 કરોડ વ્યૂઝને પાર કરી ગયો, એક જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો

truthofbharat