આજે મોટા-મોટા માણસોની જીભ બે-બે પૈસામાં વેંચાઈ જાય છે! આ જગતમાં કોની ઉન્નતિ થાય છે?:જે વિનીત છે, જેણે દર્પ-અહંકાર યુક્ત મનોદશા ત્યાગી છે. મનુષ્યના શરીરમાં...
ગ્રંથમાંથી ભાષાંતર મળે છે,ભાવાંતર મળતું નથી. પ્રત્યેક વ્યક્તિને પોતાના કાર્યની તૃપ્તિ હોવી જોઈએ. અતૃપ્તિ મારી નાખશે,અતૃપ્તિ એ જીવતો અગ્નિસંસ્કાર છે. અહીં ત્રણ યોગ સંપન્ન થયા...
બુદ્ધપુરુષની ચેતના કાલાતિત હોય છે. કથા પંચાગ્નિ છે. આપણી સંસ્કૃતિ પુરુષવાચક નહીં,પ્રકૃતિવાચક છે. માનસ સ્વયં માતૃસ્વરૂપા છે,રામાયણ એ મૈયા છે. યજ્ઞ માત્ર કર્મકાંડ ન બને,એમાં...
ગુજરાત, અમદાવાદ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પાણી પ્રદુષિત બન્યું હતું અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ લોકોનાં મોત...
બિહારે પોતાના આધ્યાત્મિક મૂલ્યોને સાચવ્યા છે એ પણ વાત છે. વિતસત્તા,રાજસત્તા અને ધર્મસત્તા સામાન્ય માણસોથી દૂર ગઈ છે,એ ફરીથી લોકો સુધી પહોંચવી જોઈએ. દરેક કાંડમાં...