Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બિહારની કથાનું ભાવપૂર્ણ સમાપન; આગામી-૯૭૧મી કથા અનેક રીતે રહેશે અદ્વીતીય

truthofbharat
રાજધાની દિલ્હીથી વિરાટ કથા ૧૭ જાન્યુઆરીથી શરૂ થશે;વિષય હશે:માનસ સનાતન ઋષિ એને કહે છે જેની પાસે વાણી છે,મુનિ પાસે મૌન હોય છે. દેશને સાધુઓની બહુ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

લૌકિક વ્યક્તિની વાણી અર્થની પાછળ દોડે છે,જ્યારે અલૌકિક લોકોની વાણીની પાછળ અર્થ દોડે છે.

truthofbharat
આજે મોટા-મોટા માણસોની જીભ બે-બે પૈસામાં વેંચાઈ જાય છે! આ જગતમાં કોની ઉન્નતિ થાય છે?:જે વિનીત છે, જેણે દર્પ-અહંકાર યુક્ત મનોદશા ત્યાગી છે. મનુષ્યના શરીરમાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથા પણ પૂર્ણ છે,કથા પૂરી થઈ ગયા પછી જ્યાં અવકાશ રહે છે ત્યાં પૂર્ણ કથા બાકી રહે છે.

truthofbharat
કથા સિદ્ધાંત નથી,સ્વભાવ છે. સ્વભાવ જ અધ્યાત્મ છે. ભગવાન એ છે જેનામાં છ પ્રકારના ઐશ્વર્ય છે. ઈશ્વર શબ્દ મહદ અંશે ભગવાન શંકરને લાગુ પડે છે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ — ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જ્ઞાનયોગ તિક્ષ્ણ હોય છે,જ્ઞાનને પણ શાસ્ત્રોમાં યજ્ઞ કહ્યો છે.

truthofbharat
ગ્રંથમાંથી ભાષાંતર મળે છે,ભાવાંતર મળતું નથી. પ્રત્યેક વ્યક્તિને પોતાના કાર્યની તૃપ્તિ હોવી જોઈએ. અતૃપ્તિ મારી નાખશે,અતૃપ્તિ એ જીવતો અગ્નિસંસ્કાર છે. અહીં ત્રણ યોગ સંપન્ન થયા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દરેકને પોતપોતાના સ્વભાવનું પણ ઐશ્વર્ય હોય છે.

truthofbharat
સત્સંગ કરીને સ્વભાવ સુધારી શકાય છે,બાકી દુનિયાની કોઈ તાકાત સ્વભાવ બદલી શકતી નથી. હું આટલા દિવસથી અહીં છું પણ ફેક વિડિયો ને જૂઠાણાઓવાયરલ કરીને મને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વ્યાસપીઠનું મૂલ્યાંકન ક્યારેય થઈ શકતું નથી

truthofbharat
બુદ્ધપુરુષની ચેતના કાલાતિત હોય છે. કથા પંચાગ્નિ છે. આપણી સંસ્કૃતિ પુરુષવાચક નહીં,પ્રકૃતિવાચક છે. માનસ સ્વયં માતૃસ્વરૂપા છે,રામાયણ એ મૈયા છે. યજ્ઞ માત્ર કર્મકાંડ ન બને,એમાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્દોરની જળ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પાણી પ્રદુષિત બન્યું હતું અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ લોકોનાં મોત...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બહુવિધ ધાર્મિક વિવિધતા ભરેલી શ્રૃંગી ઋષીની તપોભૂમિ-બિહારથી ૯૭૦મી રામકથાનો શુભારંભ

truthofbharat
બિહારે પોતાના આધ્યાત્મિક મૂલ્યોને સાચવ્યા છે એ પણ વાત છે. વિતસત્તા,રાજસત્તા અને ધર્મસત્તા સામાન્ય માણસોથી દૂર ગઈ છે,એ ફરીથી લોકો સુધી પહોંચવી જોઈએ. દરેક કાંડમાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ધર્મભૂમિ “લબ્ધિભૂમિનું” ઐતિહાસિક ઉદ્ઘાટન સાથે પ્રારંભ

truthofbharat
ગુજરાતની ગરિમા અને સુરતના મહિમાનો લાખોની સંખ્યામાં ગુણાકાર કરી દે એવી સુરતની શાન વેસુમાં આલીશાન ધર્મભૂમિ “લબ્ધિભૂમિનું” ઐતિહાસિક ઉદ્ઘાટન સાથે પ્રારંભ સદીના શ્રેષ્ઠ સ્થાપત્યોમાં જે...