Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સાહિત્ય પરિષદનું ૩૫મું ‘જ્ઞાનસત્ર’ યોજાયું

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ — સાવરકુંડલાની ચેતનાસભર ભૂમિ પર આજથી ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રનો ગૌરવપૂર્ણ આરંભ થયો. કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય મોરારી બાપુએ સાવરકુંડલાની...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભાવનગર શિશુવિહાર ખાતે પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં ૩૫મો નાગરિક અભિવાદન સમારોહ ભવ્ય રીતે સંપન્ન

truthofbharat
ભાવનગર, ગુજરાત | ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ — ભાવનગર શહેરના શિશુવિહાર સંસ્થાના પરિસરમાં સંસ્થાના સ્થાપક લોકસેવક માનભાઈભટ્ટની પુણ્ય સ્મૃતિમાં આયોજિત ૩૫મો નાગરિક અભિવાદન સમારોહ બુધવારે પૂજ્ય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઓશો ભૂમિ પરની કથાને વિરામ; આગામી-૯૬૯મી કથા ૨૦ ડીસેમ્બર બાલાજી તિરુપતિથી

truthofbharat
કોઈ-કોઈ સૌંદર્ય એવું હોય છે જેમ નજીક જઈએ એમ વધુ સુંદરતાનો અનુભવ થાય છે. રામ સુંદર છે સુદૂર નથી. રામ એક એવો સૌંદર્યબોધ છે જે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વેદમાં કહ્યું છે રામચરિતમાનસ વિમલ છે,નિર્મલ છે,પવિત્ર છે,પરમ છે.

truthofbharat
વ્યાસપીઠ સાધુ સંતોની શ્વાસપીઠ છે. ઉપનિષદ અમારો પ્રકાશ,ભગવદ ગીતા અમારો વિશ્વાસ અને શ્રીમદ ભાગવતજી અમારી તલાશ છે. રામની કથા છે ઊંડી,સાધુઓની આ જ છે હૂંડી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામાયણને મન, બુદ્ધિથી અને ચિતથી સાંભળજો, પણ અહંકાર મુક્ત થઈને સાંભળજો

truthofbharat
ચિત્તનો નિરોધ નહીં પણ પ્રબોધ કરવો જોઈએ. જે બ્રહ્મને જાણી લે છે એ બ્રહ્મ થઈ જાય છે. રામ-રામનું રટણ કરનાર રામનું દર્શન કરી શકે કે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામ સુંદર છે એવુ એ જ બોલી શકે,જે હૃદયથી સુંદર છે.

truthofbharat
સનાથ એ છે જે ખુદ રામને પ્રેમ કરે છે. રામ સત્યના પ્રયોગ કરે છે,કૃષ્ણ પ્રેમનો પ્રયોગી અને મહાદેવ કરુણાના સાક્ષાત પ્રયોગી છે. ખરેખર સનાથ એ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બધું જાણવાની કોશિશ ન કરો! કંઈકઅનનોન રહી જાય એ પણ જરૂરી છે.

truthofbharat
નિર્માણ કરવામાં આવે છે અને નિર્વાણ દઈ શકાય છે. પરમ વિશ્રામ વ્યક્તિગત છે,સામૂહિક નહીં. આપ એકલા છો અને ઈશ્વર મળે તો એકાંત ખતમ થઈ જાય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામકથાનો આરંભ સત્ય છે, મધ્ય પ્રેમ અને સમાપન કરુણા છે.

truthofbharat
સગુણ અને નિર્ગુણનો બોધ કરાવનાર રામનું નામ છે. રામનામ નિર્ગુણ અને સગુણને જોડનાર સેતુ છે. શબ્દની ક્રીડા કરીએ તો-રામ સે તું છે! સત્ય પ્રેમ અને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગોવા સિલિન્ડર બ્લાસ્ટમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૦૮ ડિસેમ્બર ૨૦૨૫ — ગઈકાલે રાત્રે ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા એક નાઈટ ક્લબમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૨૫...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વ પ્રસિદ્ધ ફિલોસોફર ઓશોનાં ૯૫માં જન્મોત્સવ પર તેની કર્મભૂમિ જબલપુરથી ૯૬૮મી રામકથાનો આરંભ

truthofbharat
રામનામ પર ઓશોનું પુસ્તક જ નહીં મસ્તક છે. “રામના હાથમાં શસ્ત્ર શોભે એવા કોઈના હાથમાં શોભતા નથી”:ઓશો. ઓશોને સહજ થઈને જ સમજી શકાય છે. વર્તમાન...