Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

એકતા અને પરંપરાની ઉજવણી: પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય ચેટીચંદ શોભાયાત્રા

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — ચેટીચંદના પવિત્ર અવસરે, વિશ્વભરના સિંધીઓએ તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભગવાન ઝૂલેલાલના જન્મજયંતિની ઉજવણી માટે એકત્રિત થઈ ઉજવણી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિવિધ સ્થળોએ અકસ્માતમાં પ્રાણ ગુમાવ્યા તેમને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર નેપાળમાં બસ દુર્ધટનામાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ પ્રસિદ્ધ મનકામના મંદિરમાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મેઘાણીજીની અશરીરી ચેતનાને સમર્પિત કથાનું ભાવભીનું સમાપન; આગામી કથા ૨૧ માર્ચથી કચ્છની પીરારી ભૂમિ માધા પરથી ગવાશે

truthofbharat
બગહરું મેઘાણીમય બની ગયું! મેઘાણીજીએ દ્રવ્યયજ્ઞ,જ્ઞાનયજ્ઞ, પ્રેમયજ્ઞ,તપયજ્ઞ,શૌર્યયજ્ઞ,યોગયજ્ઞ કર્યા છે. એડવાન્સમાં રામનવમીની વધાઈ અપાઇ બીજ પંક્તિઓ કલિ કે કબિન્હકરઉંપરનામા; જિન્હબરનેરઘુપતિગુનગ્રામા. જે પ્રાકૃત કબિ પરમ સયાને; ભાષા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથાના પંડાલમાં અચલ ચરિત્ર શરૂ થાય ત્યારે બધું શાંત થઈ જાય છે,કારણ કે આ રઘુવંશનું ચરિત્ર છે.

truthofbharat
મેઘાણીએ ભેદની ભિંત્યુંને તોડી ‘સેતુબંધ‘ કર્મ કર્યું છે. સખાવત,ખપાવત,ખેલાવટ, નપાવટ,રખાવટ,વહેવાર વટ,ક્ષાત્રવટ-જેવા વિવિધ ‘વટ‘ મેઘાણીનાં સાહિત્યમાં દેખાય છે. “આ શબ્દ જગતમાં રામ કરતાં પણ મોટો શબ્દ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મંથન અઘરું છે,મંચન સહેલું છે.

truthofbharat
સાવધાન રહીને જગતને સાવધાન કરે એ સયાના છે. સુરી અને આસુરી પ્રકૃતિ અને પ્રવૃત્તિથી બહાર છે એવા સાધુએ મેઘાણીનું મંથન કરવું જોઈએ. મેઘાણી સર્વધર્મા છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“મારા માટે પાટ,પાટલો,પોથી અને પાટી-આ બધા એક સાથે જોડાય એટલે પ્રવચન શરૂ થાય છે”

truthofbharat
મેઘાણીજી ગાંધીજી જેવાનાં કેમિકલ પણ બદલી નાંખે છે. મેઘાણીની ફોરમ ફોરેનમાં પણ ફરી રહી છે. આવતિકાલે સાંજે કથા મંડપમાં બાપુ બનશે શ્રોતા બગસરા ખાતે સાતમા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દેહને હંમેશા દેવ, મનને મંત્ર, મતિને પાર્વતી માનો

truthofbharat
ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારને શિવરૂપ બનાવો. પોતાની નીજતાને જગતમાં ચાંદની જેમ રેલાવી દે એ ઝવેરચંદ મેઘાણી! “ઘણા શિષ્ટ સાહિત્યકારોને ધૂળની એલર્જી છે”...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મેઘાણીજીની રચનાઓ જોઈને લાગે કે ક્યારેક ઉપનિષદ, ક્યારેક સુભાષિત કવિને ઘરે આવે છે.

truthofbharat
કપટ છૂટે ત્યારે પ્રણામનો મહિમા વધી જાય છે. બાધકને ભવિષ્ય હોય,સાધકને ભૂતકાળ હોય પણ સાધુ વર્તમાનમાં જ હોય છે. બગસરાનાં અમરેલી રોડ પરનાં વિશાળ સમિયાણામાંગુંજતીરામકથાચોથા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

truthofbharat
ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન આવવું જોઈએ. પત્રકારે કોઈનાં ખોટા વખાણ કે કારણ વગર વિવાદ પણ ન કરવો...
અવેરનેસગુજરાતધાર્મિકમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ – ઇન્ડિયા દ્વારા પાણી સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એક વિશિષ્ટ રેકોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યું

truthofbharat
મહોત્સવ દરમિયાન દરરોજ લગભગ 4,00,000 લિટર વેસ્ટ વોટરનું શુદ્ધિકરણ, 7 દિવસમાં કુલ 28 લાખ લિટર પાણીનું રિસાયક્લિંગ જેતલપુર, અમદાવાદ | ૦૯ માર્ચ ૨૦૨૬ — શ્રી...