Truth of Bharat
ગુજરાતજ્વેલર્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ધ મુકુથી શો

દક્ષિણ ભારતની અનોખી વાર્તાઓને પ્રસ્તુત કરતા નાકના આભૂષણોનો એક ખાસ ક્યુરેટેડ સેટ

ગુજરાત, અમદાવાદ | ૩૦ જૂન ૨૦૨૫ – ધ મુકુથી શો એ અમારા કામનો એક ઇમર્સિવ વૉક-થ્રુ છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ અમારા કેટલાક ઘરેણાંને સ્પર્શી શકે છો, અનુભવી શકે છો અને અજમાવી પણ શકે છો, તેમજ નાકના આભૂષણો દ્વારા પોતાની જાતને વ્યક્ત કરવાની વિશિષ્ટ રીતો શોધી શકે છે.

મુકુથી એ એક ફાઇન જ્વેલરી લેબલ છે જે નાકના આભૂષણને જોવાની આપણી રીતને શાંતિથી ફરીથી આકાર આપે છે. સરથ સેલ્વનાથન દ્વારા સ્થાપિત, તે દક્ષિણ ભારતના સાંસ્કૃતિક વારસામાંથી અને આભૂષણ દ્વારા મળતી ભાવનાત્મક વારસો – જે ઘણીવાર માતા પાસેથી દીકરીને મળે છે, સહજતાથી પહેરવામાં આવે છે, અને કોઈ સમજૂતી વિના ધારણ કરવામાં આવે છે – તેમાંથી પ્રેરણા લે છે.

ગ્રાહકો દક્ષિણ ભારતની અનોખી વાર્તાઓને પ્રસ્તુત કરતા નાકના આભૂષણોનો એક ખાસ ક્યુરેટેડ સેટ જુએ છે, જેમાં પ્રાચીન સ્થાપત્યથી લઈને સ્થાનિક હસ્તકલા સુધીનો સમાવેશ થાય છે. અમે તેમને એવી મુકુથી શોધવામાં મદદ કરીએ છીએ જે તેમના નાક અને તેમની શૈલી માટે જ ક્રાફ્ટ કરવામાં આવી હોય.

તારીખ: 4 અને 5 જુલાઈ (શુક્રવાર અને શનિવાર)
સમય: સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી
સ્થળઃ સ્ટુડિયો ચંપા, નેહરુ નગર સર્કલ, બિકાનેરવાલાની સામે, ટાગોર પાર્ક, તપોવન સોસાયટી

Related posts

ગ્રાહકો સાથે 70 વર્ષોની ઉજવણી કરતા: યામાહાની RayZR 125 Fi Hybrid પર રૂ. 10,000નો કિંમત ફાયદો

truthofbharat

LDL કોલેસ્ટ્રોલ: ‘બેડ’ કોલેસ્ટ્રોલ જેમાં તમારે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર પડે છે

truthofbharat

એમએસ ધોની એકોમાં રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયોઃ સ્માર્ટ ઈન્શ્યુરન્સના ભવિષ્ય પર દાવ લગાવે છે

truthofbharat