Truth of Bharat
ગુજરાતજ્વેલર્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ધ મુકુથી શો

દક્ષિણ ભારતની અનોખી વાર્તાઓને પ્રસ્તુત કરતા નાકના આભૂષણોનો એક ખાસ ક્યુરેટેડ સેટ

ગુજરાત, અમદાવાદ | ૩૦ જૂન ૨૦૨૫ – ધ મુકુથી શો એ અમારા કામનો એક ઇમર્સિવ વૉક-થ્રુ છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ અમારા કેટલાક ઘરેણાંને સ્પર્શી શકે છો, અનુભવી શકે છો અને અજમાવી પણ શકે છો, તેમજ નાકના આભૂષણો દ્વારા પોતાની જાતને વ્યક્ત કરવાની વિશિષ્ટ રીતો શોધી શકે છે.

મુકુથી એ એક ફાઇન જ્વેલરી લેબલ છે જે નાકના આભૂષણને જોવાની આપણી રીતને શાંતિથી ફરીથી આકાર આપે છે. સરથ સેલ્વનાથન દ્વારા સ્થાપિત, તે દક્ષિણ ભારતના સાંસ્કૃતિક વારસામાંથી અને આભૂષણ દ્વારા મળતી ભાવનાત્મક વારસો – જે ઘણીવાર માતા પાસેથી દીકરીને મળે છે, સહજતાથી પહેરવામાં આવે છે, અને કોઈ સમજૂતી વિના ધારણ કરવામાં આવે છે – તેમાંથી પ્રેરણા લે છે.

ગ્રાહકો દક્ષિણ ભારતની અનોખી વાર્તાઓને પ્રસ્તુત કરતા નાકના આભૂષણોનો એક ખાસ ક્યુરેટેડ સેટ જુએ છે, જેમાં પ્રાચીન સ્થાપત્યથી લઈને સ્થાનિક હસ્તકલા સુધીનો સમાવેશ થાય છે. અમે તેમને એવી મુકુથી શોધવામાં મદદ કરીએ છીએ જે તેમના નાક અને તેમની શૈલી માટે જ ક્રાફ્ટ કરવામાં આવી હોય.

તારીખ: 4 અને 5 જુલાઈ (શુક્રવાર અને શનિવાર)
સમય: સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી
સ્થળઃ સ્ટુડિયો ચંપા, નેહરુ નગર સર્કલ, બિકાનેરવાલાની સામે, ટાગોર પાર્ક, તપોવન સોસાયટી

Related posts

માઇકાએ ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલા પ્રી-સમિટનું આયોજન કર્યું, લોક-કેન્દ્રિત અને જવાબદાર એઆઇ ઉપર ભાર મૂક્યો

truthofbharat

રેકોર્ડ અલર્ટ: સ્કોડા ઓટો ઇન્ડિયા દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ અર્ધ-વાર્ષિક વેચાણ સફળતા

truthofbharat

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

truthofbharat