Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભગવાન વેંકટેશનાં ચરણમાં થઇ કથાની પૂર્ણાહૂતિ; આગામી-૯૭૦મી રામકથા ૩ જાન્યુઆરીથી લખીસરાય (બિહાર)થી શરૂ થશે

truthofbharat
*ભગવાનની અધ્યક્ષતામાં પૂરી પ્રકૃતિ કામ કરે છે.* *અહીં કોઈ અધ્યક્ષ છે એ બધું કરે છે-આ બોધ ક્યારેય ભૂલાવો ન જોઈએ.* *અહીં કોઈક માત્ર હાજર રહીને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અયોધ્યાની સાથે જ રાયસણના શ્રી રામજી મંદિરના દ્વિતિય પાટોત્સવની ભવ્યતાથી ઉજવણી થશે

truthofbharat
ગાંધીનગર, ગુજરાત | ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ — અયોધ્યામાં શ્રી રામ જન્મ ભૂમિ ઉપરના શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની સાથે જ એ જ તારીંખ અને એજ સમયે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કર્ણાટક, તામિલનાડુ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
।। રામ ।। ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — કોણ જાણે કેમ પરંતુ દેશના વિવિધ ભાગોમાં અકસ્માતોનો સિલસિલો બંધ નથી થતો. ગત દિવસોમાં કર્ણાટકમાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આ ગ્રંથ(માનસ) કોઈ ચોપડી નથી,પણ સાધુઓનું કાળજું છે

truthofbharat
પરમાત્મા ક્યારેક કંઈક ફેકે છે, ક્યારેક ખેંચી લે છે અને ક્યારેક આપણી આસપાસ વીંટળાઈ જાય છે. માયાને પ્રેરિત કરવી પડે છે,સંદેહને ખેંચવો પડે છે અને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધકમાં વિનમ્રતા હોવી જોઈએ.

truthofbharat
સાધકમાં નમ્રતા,પરસ્પર પ્રેમ,ગ્રંથ ઉપર દ્રઢ ભરોસો  ઇષ્ટનું સ્મરણ-હોવા જોઇએ. સાધકમાં પોતાની વિશેષતાનો અહંકાર આવવો ન જોઈએ. વક્તાનું પણ એક લક્ષણ છે કે વક્તૃત્વની સાથે કતૃત્વ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગ્રામ્ય લક્ષ્મી, રાજ્યલક્ષ્મી, રાષ્ટ્રલક્ષ્મી, વિશ્વલક્ષ્મી અને પરાલક્ષ્મી-પંચ લક્ષ્મી છે.

truthofbharat
અસ્પૃશ્યતા સમાજનું કેન્સર છે,ખૂબ મોટો રોગ છે. સાધુ કોઈને બદલવા નથી માગતો પણ સાધુની પાસે જઇએ ને આપણે બદલાઇજઈએ છીએ. સમાજને બદલવાની કોશિશ કરે એ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુરુદ્વારે જ આપણી આંખો ખુલી જાય છે.

truthofbharat
આપણા માટે તો ગુરુ જ ઉપાય છે. પ્રપત્તિ કર્મ પણ નથી,ન વિશેષણ,ન સંજ્ઞા,ન કૃદંત કે ન સર્વનામ-એ માત્ર એક ભાવદશા છે. અધ્યાત્મમાં બિભત્સ રસ એટલે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે મોરારી બાપુએ ચિંતા વ્યક્ત કરી

truthofbharat
તિરુપતિ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ મંગળવારે બાંગ્લાદેશમાં વણસી રહેલી પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પુરુષાર્થ માત્ર છોડી દો! માત્ર શરણમાં રહો

truthofbharat
આપણા દાયરામાં હોય એટલી વસ્તુઓનો જ વિચાર કરો એ પણ ભાવ માટેની એક યુક્તિ છે. સુખ અને દુઃખ આપણી ઈચ્છા વગર આવી શકતા નથી. પંચશ્રીમાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

લક્ષ્મીપતિ લોર્ડ વ્યંકટેશ તિરૂપતિ-બાલાજીથી ૯૬૯મી રામકથાનો આરંભ થયો

truthofbharat
અતિશય ગંભીર રહેવું એ બીમારી છે. પ્રથમ શ્વાસ અને છેલ્લા શ્વાસની વચ્ચે વિશ્વાસ રાખવો જોઈએ. અહીં ત્રણ પતિઓ-એક શ્રીપતિ,બીજા રમાપતિ અને ત્રીજા ભૂપતિ વિશે સંવાદ...