ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇનદિલ્હી બ્લાસ્ટમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયtruthofbharatNovember 13, 2025 by truthofbharatNovember 13, 2025044 ગુજરાત, અમદાવાદ | ૧૩મી નવેમ્બર ૨૦૨૫ — ૧૦ નવેમ્બરની સાંજે, દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કાર બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં ૧૨ નિર્દોષ લોકોના...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇનકીર્તનથી એક શાંતિમય સન્નાટો છવાઈ જવો તે એક વાણીનુ બળ કહેવાય – પૂજ્ય મોરારીબાપુtruthofbharatNovember 10, 2025November 11, 2025 by truthofbharatNovember 10, 2025November 11, 20250115 પૂજ્ય ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ અવસરે પૂજ્ય બાપુ એ ભાવાંજલી – સ્મારંજલિઅર્પિત કરી ગુજરાત, અમદાવાદ | ૧૦મી નવેમ્બર ૨૦૨૫ — આજરોજ તારીખ 10/11/2025 સોમવારના રોજ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇનભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે – શ્રી મોરારિબાપુtruthofbharatNovember 8, 2025 by truthofbharatNovember 8, 2025052 શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે શ્રી મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇનજહં જહં ચરન રખે રઘુરાઇ: અલૌકિક અધ્યાતમ યાત્રાની અયોધ્યામાં રામ રાજ્યાભિષેકની સાથે પૂર્ણાહૂતિtruthofbharatNovember 4, 2025 by truthofbharatNovember 4, 2025041 આગામી કથા ૨૨-નવેમ્બરથી મોહ-માયા નગરી મુંબઇથી ગુંજશે. આખી યાત્રા પ્રપન્નતાનીછાયામાં પૂરી થઈ. પિતા સત્ય છે,પુત્ર પ્રેમ અને મા કરુણા છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇનઅયોધ્યામાં રામ યાત્રાનું સમાપન થયુંtruthofbharatNovember 4, 2025 by truthofbharatNovember 4, 2025040 મોરારી બાપુના કથાવાચન સાથે આસ્થાના ‘ગૃહ-આગમન’નું શુભ સમાપન થયું. અયોધ્યા | ૦૪ નવેમ્બર ૨૦૨૫ — ચિત્રકૂટથી લંકા અને ફરી પાછા અયોધ્યા સુધી મર્યાદા પુરુષોત્તમ શ્રી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇનઅયોધ્યા ત્યાગની, ચિત્રકૂટ ત્યાગ અને વિહાર વિરાગની ભૂમિ, લંકા ભોગભૂમિ છે.truthofbharatNovember 4, 2025 by truthofbharatNovember 4, 2025039 બ્રહ્મનાઅંશને નાતે આપણે પણ સમ ઉપર આવવું જ પડશે,બેહોશી આપણને સમ પર આવવા દેતી નથી સાધુની આંખો વિષયી નહીં પણ વિશ્વાસુ હોય જેનામાં પળનો વિવેક...
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇનગુજરાતમાં ગૌવંશ અને તેમને બચાવનાર ગૌરક્ષકો બન્ને હાલ અસુરક્ષિત છેtruthofbharatNovember 3, 2025 by truthofbharatNovember 3, 2025033 ગૌમાતાનો રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ગુજરાત, અમદાવાદ | ૦૩ નવેમ્બર ૨૦૨૫: ગુજરાતમાં ગૌમાતાને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપવાની માંગ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેલ્થકેરકોલંબો રામકથામાં પૂજ્ય મોરારી બાપુનો સંદેશ: “લંકા ભોગની ભૂમિ, પરંતુ ત્યાગ અને સંયમ જ જીવનનો વિજય માર્ગ”truthofbharatNovember 3, 2025 by truthofbharatNovember 3, 2025048 પૂજ્ય મોરારી બાપુ એ મહિલા ક્રિકેટ ટીમને વિજય બદલ અભિનંદન આપ્યા; “લંકા પછી જીતશું એની પહેલાં આપણી મહિલા ટીમ જીતી ગઈ” કોલંબો (શ્રીલંકા) | ૦૩...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇનભારતથી શ્રીલંકા સુધી ભગવાન શ્રીરામના પવિત્ર પદચિહ્નો પર પૂજ્ય મોરારી બાપુની રામયાત્રાtruthofbharatNovember 2, 2025November 3, 2025 by truthofbharatNovember 2, 2025November 3, 2025093 નેગોમ્બો (શ્રીલંકા) | ૦૨ નવેમ્બર ૨૦૨૫: પૂજ્ય મોરારી બાપુની ઐતિહાસિક માનસ રામયાત્રા હવે એક અત્યંત મહત્વપૂર્ણ અને આધ્યાત્મિક અધ્યાયમાં પ્રવેશ કરી રહી છે. આ યાત્રા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇનપૂજ્ય મોરારી બાપુ એ રામેશ્વરમથી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને પણ પ્રણામ કર્યાtruthofbharatNovember 2, 2025November 3, 2025 by truthofbharatNovember 2, 2025November 3, 2025086 પીઠ તો બહુ છે પણ વિશ્વ અને રાષ્ટ્રમાં સદભાવ પીઠની જરૂર છે : પૂજ્ય મોરારી બાપુ રામેશ્વરમ તમિલનાડુ | ૦૨ નવેમ્બર ૨૦૨૫: ચિત્રકૂટ થી પ્રસ્થાન...