Truth of Bharat
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ એલિયાસ એન્ટી કરપ્શન કમિટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૧૨મી ઓગસ્ટ ૨૦૨૬ | ગુજરાતની ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ એલિયાસ એન્ટી કરપ્શન કમિટી દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલી કલેક્ટરની કચેરીથી આશ્રમ રોડ થઈને જગન્નાથ મંદિર સુધી ચાલશે.

આ તિરંગા યાત્રામાં ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રબીન્દ્ર દ્વિવેદી જી, તેમજ રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ શ્રી આલોક રબિન્દ્ર દ્વિવેદી જી અને સૌ ગુજરાત અને અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહેશે.

== સમાપ્ત ==

Related posts

4 મિનિટ, 34 સ્ટાર્સ! ‘વેલકમ ટુ ધ જંગલ’એ રચ્યો ભારતીય સિનેમાનો નવો ઇતિહાસ

truthofbharat

અ સ્નીકર, ડ્રેસ્ડ અપ: મેટ્રો શૂઝ પુરુષોને કરે છે અપગ્રેડ

truthofbharat

સંગમની કથા વિરામ પામી; આગામી-૯૫૧મી કથાનો પહેલી ફેબ્રુઆરીથી નડીઆદ ખાતે આરંભ થશે

truthofbharat

Leave a Comment