Home
Page 5
દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં શ્રી મોરારિબાપુ દ્વારા સહાય
ભોગ બનનારને શ્રધ્ધાંજલિ સાથે જે તે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ તલગાજરડા, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ
ક્રિષા દવેએ શાસ્ત્રીય નૃત્યમાં સંપૂર્ણ વિશ્વંભરી સ્તુતિ રજૂ કરી
ગુજરાત, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | નૃત્ય કલા કેન્દ્ર ખાતે ગુરુ શ્રીમતી મહેશ્વરી નાગરાજનના સક્ષમ માર્ગદર્શન હેઠળ ગુરુ શિષ્ય પરંપરામાં કઠોર તાલીમ લીધા પછી
1.50 લાખથી વધુ ગ્રાહકો કરી રહ્યા છે ‘MGVCL Smart Meter’ એપનો ઉપયોગ
રોજનો વીજ વપરાશ જોઈ પોતાના વીજ વપરાશને કરી રહ્યા છે ક્રંટ્રોલ વડોદરા, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | MGVCL વિસ્તારમાં 1.50 લાખથી વધુ ગ્રાહકો “MGVCL
પાત્રતા વગર શાસ્ત્ર પચતું નથી.
“આપણે-કથા વાચકો-કથા પાચક પણ છીએ”. પહેલા ખૂબ જ રિયાઝ,સંશોધન,ગુરુકૃપાનીછાયામાં કરવું પડે છે. શ્રવણનું છેલ્લું પરિણામ છે:શરણાગતિ. બ્રહ્મને જાણનાર બ્રહ્મની સમાન નહીં,બ્રહ્મ જ બની જાય છે.
કિસાનરાજ’ દૈનિકનો ૨૦માં વર્ષમાં પ્રવેશ
ગાંધીનગર ટાઉનહોલ ખાતે સહયોગીઓનો અભિવાદન સમારોહ યોજાયો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે “પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત” સ્મારિકાનું વિમોચન કરાયું રાસાયણિક અને જૈવિક ખેતી ગ્લોબલ
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ PM-સેતુ હેઠળ પ્રથમ વખત વ્યૂહાત્મક રોકાણ યોજનાની મંજૂરી મેળવી; આંધ્રપ્રદેશ ઉદ્યોગ-આધારિત ITI પરિવર્તનના અગ્રણી તરીકે ઉભરી આવ્યું
વિશાખાપટ્ટનમ ITI ક્લસ્ટરને નેશનલ સ્ટીયરિંગ કમિટીની મંજૂરી મળી, જે ₹60,000 કરોડની PM-SETU યોજના હેઠળ પ્રથમ કાર્યરત ઉદ્યોગ ભાગીદારી દર્શાવે છે. દિલ્હી | ૩૦ મે ૨૦૨૬
કેન્યામાં આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિકરીઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ
અમદાવાદ, ગુજરાત | ૨૯ મે ૨૦૨૬ | પ્રાપ્ત વિગતો અનુસાર કેન્યાના નકુરુ ખાતે આગ દુર્ઘટનામાં ૧૬ છાત્રાઓએ પ્રાણ ગુમાવ્યા છે. કેન્યાના નકુરુમાં આવેલ કન્યા છાત્રાલયમાં
