Truth of Bharat
ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો

ગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા નીકાળવામાં આવે છે. ભારતના સિંધી મશહૂર કલાકાર જતીન ઉદાસીનો મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો હતો. આ સંગીત સમારોહ કાર્યક્રમમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ રિવરફ્રન્ટ પર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ હસ્તીઓ હાજર રહી હતી જેમાં નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી, પૂર્વ ધારાસભ્ય ડો. માયાબેન કોડનાંની અને સિંધી સમાજ ના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને સંગીત સમારોહનો આનંદ માણ્યો હતો.

Related posts

મહાદેવને જયજયકાર: થાંડેલ ના “નમો નમઃ શિવાય” ગીતનું અનાવરણ

truthofbharat

શ્રી. ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ અમદાવાદમાં ચાંગોદર ખાતે મેટરના પ્રથમ વિશ્વ-સ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ઉદઘાટન કર્યું

truthofbharat

હેવમોર આઈસ્ક્રીમ એ હોળી માટે ‘ફેસ્ટિવ ઠંડાઈ ફ્લેવર’ રજૂ કરી

truthofbharat

Leave a Comment