Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ચેટીચંદ મહોત્સવ 2026: મણીનગરમાં ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી પૂર્ણ

અમદાવાદ, ગુજરાત | ૨૩ માર્ચ ૨૦૨૬ — 22 માર્ચ 2026, રવિવારે સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ રોકસ્ટાર દ્વારા મ્યુઝિકલ પાર્ટી રજૂ કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહી હતી. આ ઉપરાંત પ્રતિભાશાળી કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મહાનુભાવોએ હાજરી આપી હતી તથા સિંધિ સમાજની એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા સૌને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને મહોત્સવને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી હતી.

Related posts

“ફરી એકવાર વાર” મૂવીના સ્ટારકાસ્ટે “પાટણથી પટોળા” ગીતનું લોન્ચ કર્યું

truthofbharat

પ્રબોધક (અસ્તિત્વલક્ષી વાસ્તવિકતાઓ વિશે વાત કરનાર) સોમ ત્યાગી આધુનિક જીવનશૈલી (અથવા ટકાઉ સુખ) પર પુનર્વિચાર કરવા વિનંતી કરે છે.

truthofbharat

ગુણાતિતને જ કથાનું પરમસુખ મળે છે.

truthofbharat

Leave a Comment