Truth of Bharat

Category : ભારત સરકાર

ગુજરાતગુજરાત સરકારબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

માઇક્રોને ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું

truthofbharat
ગુજરાતના સાણંદમાં અદ્યતન સુવિધા માઇક્રોનની વૈશ્વિક ઉપસ્થિતિનું વિસ્તરણ છે તથા ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને આગળ ધપાવે છે  સાણંદ, ભારત | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — માઇક્રોન ટેક્નોલોજી, ઇન્ક....
ગુજરાતબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

ભારત સરકાર દ્વારા ડૉ. ધ્રુવેન વિનોદચંદ્ર શાહની રિજિયોનલ ડાયરેક્ટ ટેક્સ એડવાઇઝરી કમિટીમાં નિમણૂક

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — ગુજરાત રાજ્યની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ઈનકમ ટેક્સ બાર એસોસિએશન તથા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના ભૂતપૂર્વ...
ગુજરાતભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

બીએસએફના 60મા રાઈઝિંગ ડે નિમિત્તે ભવ્ય પરેડ તથા ‘ઓપરેશન સિંદૂર – એક વિજય ગાથા’ કોફી ટેબલ બુકનું વિમોચન

truthofbharat
નવી દિલ્હી | ૨૧ નવેમ્બર ૨૦૨૫ — બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ આજે પોતાનો 60મો રાઈઝિંગ ડે ગૌરવપૂર્ણ અને ભવ્ય રીતે ઉજવ્યો. માનનીય કેન્દ્રિય ગૃહ...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

સરકાર આદિવાસી પ્રોડક્ટસને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રોત્સાહન આપશે: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી

truthofbharat
નવી દિલ્હી | ૧૨મી નવેમ્બર ૨૦૨૫ — કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે કહ્યું છે કે નિકાસ ક્ષમતા ધરાવતી તમામ આદિવાસી પ્રોડક્ટસને વાણિજ્ય...
અવેરનેસગુજરાતગુજરાત સરકારભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

સર્વાંગી સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક જીવનશૈલી અને પ્રાકૃતિક આહાર જરૂરી: આચાર્ય દેવવ્રત

truthofbharat
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ INO દ્વારા દેશમાં 5000 સ્થળો પર પ્રાકૃતિક ચિકિત્સા દિવસનું આયોજન કરવામાં આવશે. ગુજરાત, અમદાવાદ |...
અવેરનેસગુજરાતગુજરાત સરકારભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત નેચરોપેથી સારવાર દિવસ પર્વનું ઉદ્ઘાટન કરશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૦૭ નવેમ્બર ૨૦૨૫ — 8મા રાષ્ટ્રીય નેચરોપેથી સારવાર દિવસની ઉજવણીના ભાગરુપે, ભારત સરકારના આયુષ મંત્રાલયના રાષ્ટ્રીય નેચરોપેથી સંસ્થા (NIN), સૂર્યા ફાઉન્ડેશન-INO અને...
ગુજરાતગુજરાત સરકારભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારી બાપુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને તેમના જન્મદિવસ પર પત્ર લખી શુભેરછા પાઠવી

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસના અગ્રણી પ્રચારક પૂજ્ય મોરારી બાપુએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર એક...
અવેરનેસગુજરાતગુજરાત સરકારભારત સરકારરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇનહેલ્થકેર

PM મોદીના જનમદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં ૩૭૮ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫: ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર, શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની બેઠક ૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસે...
ગુજરાતભારત સરકારમોટીવેશનરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

કારગીલમાં શહિદ થયેલા વીરોને મ્યુઝિકલી ટ્રીબ્યુટ આપવામાં આવી

truthofbharat
ઓપરેશન સિંદુર બાદ પહેલી વખત સિટીમાં સુર થકી વીરોને સલામી આપવામાં આવી ગુજરાત, અમદાવાદ | ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫: હંમેશા દેશની સેવામાં લાગેલા વીર જવાનો દેશમાં...
એજ્યુકેશનગુજરાતટેકનોલોજીબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા અને આઈઆઈટી મદ્રાસ વચ્ચે ભારતીય ભાષાઓ, હેલ્થટેક માટે AI જનરેટિવ AI પર સંશોધન કરવા માટે સમજૂતી કરાર

truthofbharat
પાંચ વર્ષની ભાગીદારીનું લક્ષ્ય સ્પોન્સર્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ, કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ, ટેકનોલોજી લાઈસન્સિંગ, તાલીમ, સુવિધા વિકાસ અને વિદ્યાર્થી ફેલોશિપ્સ પૂરી પાડવાનું છે. આ જોડાણ સાથે સેમસંગ આરએન્ડડી...