Category : રાષ્ટ્રીય
V-Guard દ્વારા ઇન-હાઉસ ઉત્પાદિત ઇન્ડક્શન કૂકટોપ 5 સ્ટાર BEE રેટિંગ પ્રાપ્ત કરનાર ભારતમાં સૌપ્રથમ
બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી તરફથી પ્રાપ્ત 5-સ્ટાર માન્યતા સિદ્ધિ V-Guardના ઇન-હાઉસ ડિઝાઇન, ઉત્પાદન શ્રેષ્ઠતા અને ઊર્જા-કાર્યક્ષમ નવીનતામાં નેતૃત્વ પર ભાર મૂકે છે ભારત | ૧૨મી...
બિહારની કથાનું ભાવપૂર્ણ સમાપન; આગામી-૯૭૧મી કથા અનેક રીતે રહેશે અદ્વીતીય
રાજધાની દિલ્હીથી વિરાટ કથા ૧૭ જાન્યુઆરીથી શરૂ થશે;વિષય હશે:માનસ સનાતન ઋષિ એને કહે છે જેની પાસે વાણી છે,મુનિ પાસે મૌન હોય છે. દેશને સાધુઓની બહુ...
લૌકિક વ્યક્તિની વાણી અર્થની પાછળ દોડે છે,જ્યારે અલૌકિક લોકોની વાણીની પાછળ અર્થ દોડે છે.
આજે મોટા-મોટા માણસોની જીભ બે-બે પૈસામાં વેંચાઈ જાય છે! આ જગતમાં કોની ઉન્નતિ થાય છે?:જે વિનીત છે, જેણે દર્પ-અહંકાર યુક્ત મનોદશા ત્યાગી છે. મનુષ્યના શરીરમાં...
આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા રાજ્યપાલશ્રીની અપીલ અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્રિદિવસીય ‘આયુર્વિવેક મહોત્સવ’નું આયોજન ગાંધીનગર, ગુજરાત | ૧૧...
કથા પણ પૂર્ણ છે,કથા પૂરી થઈ ગયા પછી જ્યાં અવકાશ રહે છે ત્યાં પૂર્ણ કથા બાકી રહે છે.
કથા સિદ્ધાંત નથી,સ્વભાવ છે. સ્વભાવ જ અધ્યાત્મ છે. ભગવાન એ છે જેનામાં છ પ્રકારના ઐશ્વર્ય છે. ઈશ્વર શબ્દ મહદ અંશે ભગવાન શંકરને લાગુ પડે છે...
શહેરના હાર્દમાંથી નવા કોરિડોરમાં પ્રયાણ: વર્ષ 2026 વડોદરા શહેરને આપશે કેવો ઓપ
વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — વર્ષ 2025 દરમિયાન વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં કોઈ નોંધપાત્ર માળખાકીય પરિવર્તનની નોંધ મુજબ હવે રહેઠાણની માંગ ધીમે ધીમે...
વડોદરામાં 2026 માં ભાડાની ઉપજમાં વધારો થવાની સંપૂર્ણ સંભાવના છે
વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — વડોદરાના રિયલ એસ્ટેટ બજારમાં 2025 માં પરિપક્વતાના પ્રારંભિક સંકેતો જોવા મળ્યા છે, જેમાં ભાડાની માંગમાં સુધારો એ બજાર...
