Author : truthofbharat
2183 Posts -
0 Comments
વી- ગાર્ડના અધ્યયનમાં લો વોલ્ટેજ એસી પાવર ઉપભોગ 50 ટકા સુધી કઈ રીતે વધારે છે તે બહાર આવ્યું
ભારત | ૨૦મી એપ્રિલ ૨૦૨૬ — ઊર્જાના વધતા ખર્ચ અને હવામાન અસ્થિરતાના યુગમાં વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વીજની ગુણવત્તા અને ઊર્જા કાર્યક્ષમતા વચ્ચે છૂપા સહ-સંબંધ પર...
અક્ષય તૃતીયા નિમિત્તે સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા 30,000 લીટર કેસુડાનો શરબત અને 7,500 લીટર ગીરગાયની છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
અમદાવાદ, ગુજરાત | ૨૦ એપ્રિલ ૨૦૨૬ — 19 એપ્રિલ 2026ના રોજ અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સત્પ્રેરણા ટ્રસ્ટ તથા શ્રી લીલાગૌધામ દ્વારા ‘અક્ષય ભારત કલશ અભિયાન’...
વિશ્વ વિખ્યાત પવિત્ર જૈન સ્થાનની તીર્થભૂમિ પાલીતાણાનાં આંગણે પાંચ દશક બાદ મોરારિબાપુની રામકથાનો દિવ્ય આરંભ
હરિ ઈચ્છા બળવાન છે,પરમાત્માની ઈચ્છા હોય એ રીતે જ ઘટના ઘટે. હરિની ઇચ્છા હોય એમ જ ભાવિ બળવાન કે નિર્બળ બને છે-એ નિયતિ છે. પંચદેવોની...
બ્લૂ બિલ્ડિંગ કન્સેપ્ટ્સ ‘બ્લૂ સર્કલ’ સાથે ચેનલ પાર્ટનરશિપને નવી દિશા આપી
મુખ્ય મુદ્દા બ્લૂ બિલ્ડિંગ કન્સેપ્ટ્સે ‘બ્લૂ સર્કલ મેમ્બરશિપ’ લોન્ચ કરી, ચેનલ પાર્ટનરશિપને નવી રીતે પરિભાષિત કરવા માટે એક્સક્લૂસિવ પ્રી-લૉન્ચ ઍક્સેસ, વધુ કમિશન અને રિયલ-ટાઈમ પારદર્શિતા...
ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં ભક્તિભાવ ઉત્સાહ સાથે યોજાશે પોથીયાત્રા ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર...
‘MeetCute’ માં શ્રૃતિ ઝા અને શબ્બીર આહલુવાલિયા સાથે યોજાઈ જૂના જમાનાના રોમાંસની ખાસ ઉજવણી
મુંબઈ | ૧૮મી એપ્રિલ ૨૦૨૬ — સ્ટાર પ્લસ એ શનિવારે મુંબઈમાં તેના બહુપ્રતિક્ષિત શો ‘તુમ દેના સાથ મેરા’ ના પ્રીમિયર પહેલા એક ખાસ કોમ્યુનિટી ઈવેન્ટ...
કોક સ્ટુડિયો ભારતનું ‘બુલિયા વે’ બુલ્લે શાહના વારસાને નવી પેઢી સુધી લાવે છે
મધુર શર્મા, અશોક માસ્કીન અને સ્વરીત શુક્લ સોલ ઓફ સુફી ડીવોશનને કોક સ્ટુડીયો ભારતના બુલિયા વેમાં લાવે છે Link to the track: Here નેશનલ |...
Ai+ સ્માર્ટફોન નોવા 2 અલ્ટ્રાનો ડે 1 સેલ 17 એપ્રિલ, 2026 ના રોજ બપોરે 12:00 વાગ્યે શરૂ થશે
અમદાવાદ, ગુજરાત | ૧૭ એપ્રિલ ૨૦૨૬ — Ai+ સ્માર્ટફોને નવી લોન્ચ થયેલી નોવા સિરીઝના ભાગ રૂપે તેના નવીનતમ ઉપકરણ, Nova 2 Ultra ના વેચાણની શરૂઆતની...
અમદાવાદમાં અક્ષય તૃતીયાના પર્વે ‘ઇન્દ્રિયા’ જ્વેલરીના સેટેલાઇટ વિસ્તારના સ્ટોર હેઠળ ગ્રાહકોને મળશે એક્સક્લુઝિવ ઓફર્સ
અમદાવાદ, ગુજરાત | ૧૬ એપ્રિલ ૨૦૨૬ — સોનાની ખરીદી માટે અત્યંત શુભ ગણાતા ‘અક્ષય તૃતીયા’ ના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ‘ઇન્દ્રિયા’ અને ‘ફેબજ્વેલ્સ’ દ્વારા અમદાવાદના...
