Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પર્યુષણ પર્વમાં પ્રથમ વખત માસક્ષમણ કરનારા તપસ્વી પ્રેક્ષાબેન શાહ

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વમાં પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ કર્યું હતું. પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ વિશે જણાવ્યું હતું કે માસક્ષમણ એ મૃત્યુંજય તપ કહેવાય છે. અમારા શાસ્ત્ર પ્રમાણે માસક્ષમણ કરવાથી અરિહંત કરતા હોય તેવું પુણ્ય મળતું હોય છે. આ તપ કરવાની મને ૨ વર્ષથી ઇચ્છા હતી તેથી મેં આ તપ કર્યું છે જેમાં હું સવારે પ્રતિક્રમણ કરી ભગવાની સેવા પુજા બાદ ગુરુવ્યાખ્યાન સાંભળું છું.

Related posts

સેમસંગએ રિડિઝાઇન્ડ S Pen અને વિસ્તરિત સેમસંગ સાથે Galaxy Tab S11 સિરીઝ લોન્ચ કરી

truthofbharat

ગુજરાત પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી; પરફેટ્ટી વાન મેલે દ્વારા રજિસ્ટર્ડ ટ્રેડમાર્કચુપા ચુપ્સની નકલ“ચુપા ચુપવાલા” જપ્ત કરી

truthofbharat

પાર્શ્વ જ્વેલરી હાઉસ દાંડીયા ધમાલ ૨૦૨૫ પ્રેઝન્ટ્સ – માં અંબાનું આગમન મહોત્સવનું ભવ્ય આયોજન

truthofbharat