Truth of Bharat
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ એલિયાસ એન્ટી કરપ્શન કમિટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૧૨મી ઓગસ્ટ ૨૦૨૬ | ગુજરાતની ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ એલિયાસ એન્ટી કરપ્શન કમિટી દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલી કલેક્ટરની કચેરીથી આશ્રમ રોડ થઈને જગન્નાથ મંદિર સુધી ચાલશે.

આ તિરંગા યાત્રામાં ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રબીન્દ્ર દ્વિવેદી જી, તેમજ રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ શ્રી આલોક રબિન્દ્ર દ્વિવેદી જી અને સૌ ગુજરાત અને અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહેશે.

== સમાપ્ત ==

Related posts

સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા સ્તન કેન્સરના વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા માટે મફત જાગૃતિ કાર્યક્રમનું આયોજન

truthofbharat

ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં ઓનલાઇ ખરીદી વધવાને લીધે Amazon.in પર દ્વીચક્રી વાહનનાં વેચાણમાં વાર્ષિક ધોરણે 2 ગણો વધારો થયો

truthofbharat

માથાનો દુખાવો ક્યારે ચિંતાનું કારણ બની શકે? ન્યુરોલોજીકલ ચેતવણીરૂપ સંકેતોને ઓળખો

truthofbharat

Leave a Comment