Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ગૌમાતાનો રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે સોમવારે સવારે કેસરગઢ ગૌશાળાથી ૫૦૦ ગાડીઓના કાફલો અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૦૨ નવેમ્બર ૨૦૨૫: છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ તીવ્ર બની રહી છે ત્યારે સોમવારે સવારે બગોદરા પાસે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દેશમાં એક સદભાવ પીઠની જરૂર છે, જેને ન કોઈ વેર, ન કોઈ વિગ્રહ, ન કોઈ વિરોધ હોય

truthofbharat
સાધુઓ માટે આ મધ્યમ માર્ગી યાત્રા છે. સ્મૃતિ પ્રસાદ છે,સ્મરણ પ્રયાસથી આવે છે. આપણે નીલકંઠ તો ન બની શકીએ,પણ શીલકંઠ બની શકીએ તો પણ ઘણું...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભાવનગર અને અમરેલી જિલ્લામાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
તલગાજરડા | ૦૧ નવેમ્બર ૨૦૨૫: ગત થોડા દિવસોથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં અનેક લોકોના મોત નિપજયા છે. ભાવનગર જીલ્લાના ઉમરાળા નજીક ચભાડીયા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ રામકથામાં જલારામ જયંતિની શુભેચ્છાઓ પાઠવી

truthofbharat
મોરારીબાપૂએ આજે તેમની રામકથા દરમિયાન પરમ પૂજ્ય જલારામ બાપાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આજે બાપૂએ રામનામમાં હંમેશા લીન જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે તેમને યાદ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ ચાતુર્માસને આપ્યો નવો અર્થ: સમાસ, અમાસ, કુમાશ અને ક્ષમાશના ચાર સૂત્રો સમજાવ્યા

truthofbharat
પ્રવર્ષણ પર્વત પર માનસ રામયાત્રાની છઠ્ઠા દિવસની કથા: બાપુએ અંતઃકરણની શુદ્ધિ અને સાધુતાનો માર્ગ સમજાવ્યો પ્રવર્ષણ પર્વત (કર્ણાટક), ૩૦ ઓક્ટોબર: માનસ રામયાત્રાની છઠ્ઠા દિવસની કથા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પરમ તત્વ સાથે વાત કરવા માટે પણ એક હોટલાઇન હોય છે.

truthofbharat
સમાસ,અમાસ,કુમાશ અને ક્ષમાસ-દ્વારા નવા પ્રકારનો ચાતુર્માસ કરીએ. પરમ તત્વ સાથે વાત કરવા માટે પણ એક હોટલાઇન હોય છે. અંતઃકરણ પૂર્ણતઃ શુદ્ધ હોય ત્યારે ચૈતસિક સંવાદ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ધાર્મિકતા કરતા પણ ધર્મશીલ હોવું-એ મહત્વનું છે.

truthofbharat
*પદ મળે ત્યારે માણસનું કદ નાનું થઈ જાય છે.* *ઘણા આજે નોબલ માટે સામેથી માગ-માગ કરે છે!* *વિષયી જીવ હંમેશા ભયભીત રહે છે અને વિશ્વાસુ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નવ માતૃશરીર સાથે નવધા ભક્તિ સ્વરૂપિણી શબરી સાથેનું રામનું વિશેષ મિલન ગવાયું

truthofbharat
કેવળ બુદ્ધિ ભૌતિક વિકાસ કરાવી શકે છે, આધ્યાત્મમાંફેઇલ જાય છે. વિશ્વને આજે બુદ્ધિયોગની જરૂર છે. પ્રિય હોય એની સાથે કર્તવ્ય નિભાવો,અતિશય પ્રિય હોય એના માટે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

એ રીતે રહો કે ભીડમાં નહીં પણ એકાંતમાં છું,મૌન છું ને સ્મરણમાં રહો.

truthofbharat
*કથા ટેન્ટ કે મંડપને જ નહીં ત્રિભુવનને શાંત કરી દે છે* *બધાને શાંત કરી દે એ કથાનો સ્વભાવ છે,પ્રભાવ નહીં.* *રામાયણ વાંચવું નહીં,પાઠ કરવો;કારણ કે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિરોધ જ વિરાધ છે.

truthofbharat
વિરોધ ન કરવાનો સંકલ્પ કરો ત્યારે વિરોધ વધારે વધશે! “રીલના જમાનામાં રીયલનેશોધવો ખૂબ મુશ્કેલ બને છે.” “હું પ્રચારનો નહીં પણ(બાહુ) પસારનો માણસ છું.” લોકમાન્યતા અને...