આપણી પરંપરામાં ચારનો મત મહત્વનો છે: સાધુમત,લોકમત,રાજમત અને વેદમત. આજે દરેક ક્ષેત્રમાં સંવાદની જરૂર છે. આ જગતમાં પરમાત્મા પછી કોઈ બળવાન તાકાતવાન હોય તો એ...
ગુજરાત, અમદાવાદ | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૫: તાજેતરમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. આ વિનાશકારી વરસાદને કારણે અનેક લોકોના મોત નિપજયા છે અને જાનમાલની...
રામ સાક્ષાત ધર્મમૂર્તિ છે,સીતા ભક્તિમૂર્તિ છે, લક્ષ્મણ વૈરાગ્ય મૂર્તિ છે. જીભનો રસ છૂટે એ જીભનો વૈરાગ્ય છે. ક્યારેક બોલવાનું ઓછું થાય એ પણ જીભનો વૈરાગ્ય...
બધાની સાથે પોતાનાપણું એ મારો વૈરાગ્ય છે:મોરારિબાપુ. વૈરાગ્ય ગુણ નથી,વૈરાગ્ય સાધુનો સ્વભાવ છે. વૈરાગ્ય પછી નથી આવતો,ક્યારેક વૈરાગ્યને લઈને જ કોઈ આવે છે. જેનો બોધ...
ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વમાં પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ કર્યું હતું. પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ વિશે જણાવ્યું હતું કે માસક્ષમણ એ મૃત્યુંજય...
ગુજરાત, અમદાવાદ | ૨૮ ઓગસ્ટ ૨૦૨૫: છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને અનેક લોકોના મોત નિપજયા...