Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઘાટકોપર કથાને વિરામ,નવી કથા ૬ ડીસેમ્બરથી ઓશોની સ્મૃતિમાં જબલપુરથી ગવાશે

truthofbharat
પરાવાણી,વેદવાણી,સંતવાણી, ગુરુવાણી અને લોકવાણી પણ માતૃપંચક છે. પાંચેય વાણીએ માતાની વંદના કરી છે. ઊપરથી આવે તો એ નભવાણી અને કોઈ ભજનાનંદીની નાભિમાંથી ઉપર જાય તો...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામમાતુ,ભરતમાતુ,લક્ષ્મણમાતુ ,સીતામાતુ અને મારુતિમાતુ-એ માતૃપંચક છે.

truthofbharat
આંતરિક પવિત્રતાના અભિયાનની જરૂર છે. કોઈ પહોંચેલા સાધુપુરુષનો સંગ આપણને અંદરથી તત્કાલ શુદ્ધ કરે છે. દ્વેષ રોષ અને ઈર્ષા ઓછી થશે તો આંતરિક શાંતિ પ્રાપ્ત...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પરમ તત્વ માતા પણ બની શકે છે અને બાપ પણ બની શકે.

truthofbharat
પરમ સત્ય સામે આવે ત્યારે નાનકડા સત્યનું બલિદાન દેવાતું હોય છે. ઉષા,જાગૃતિ,સંધ્યા,નિશા અને નિદ્રા-પ્રકૃતિ પંચક છે. ઈશ્વર મળી ગયા પછી પણ યજ્ઞ,દાન અને તપ છોડવા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિવાહ પંચમીનો દિવસ રામકથામાં વિશેષ બની રહ્યો.

truthofbharat
કથા માપવા નહિ,પામવા માટે છે. શ્રી,ક્ષમા,,શ્રધ્ધા,પ્રજ્ઞા,શાંતિ પણ માતૃપંચક છે. શ્રધ્ધા આપણને જ્ઞાન,વિવેક પ્રદાન કરે છે. અયોધ્યાનુંરામમંદિર કોટિ-કોટિ ભારતીયોનીશ્રધ્ધાનું પ્રતીક છે. ઘાટકોપર ખાતે ચાલી રહેલી રામકથામંગળવારેચોથા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જે વાણીની પાછળ અર્થ દોડે એ સાધુવાણી-ઋષિવાણી કહેવાય અને અર્થની પાછળ જે વાણી દોડે એ અસાધુ વાણી છે.

truthofbharat
ગૌરી,ગાયત્રી,ગંગા,ગીતા અને ગૌમાતા આપણું માતૃપંચક છે. માતારુપી ગુરુ સંશય,સંદેહ અને ભ્રમ મટાડે છે કારણ કે આ ત્રણેયથી મોહ ઉત્પન્ન થાય છે,ગુરુ મોહ મટાડવાનું કાર્ય કરે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતની જે સભ્યતાએ માતૃ સ્વરૂપોને સ્વિકાર્યું નથી એ કાળાંતરમાં નિષ્ફળ ગઇ છે.

truthofbharat
પાંચેય માતાઓ સુજલામ-સજળ છે. પાંચેય માતાઓ સુફલામ છે. માણસ ધાર્મિક નહીં,ધર્મશીલ હોવો જોઈએ. સર્જક પણ સર્જનશીલ હોવો જોઈએ. ઘાટકોપરનાં અત્રે મેદાનથી બીજા દિવસની કથાનો આરંભ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બે પવિત્ર મનોરથો માટે ઘાટકોપરમાં રામકથાનો આરંભ થયો

truthofbharat
પ્રયોગ જીવ કરે અને યોગ ઇશ્વર કરે. “ઘાટકોપર એ ઘટકોપર લાગે છે” વંદેમાતરમની દોઢ સદી વખતે માતૃપંચકનીવંદના થશે. “દુનિયાના પ્રસિદ્ધ રાષ્ટ્ર ગાયનોમાંવંદેમાતરમ પ્રથમ પંક્તિઓમાંબિરાજે છે”...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુ અને પુના ખાતે દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૭મી નવેમ્બર ૨૦૨૫ — જમ્મુમાં નૌગાંવ પોલિસ સ્ટેશન ખાતે બ્લાસ્ટ થયો હતો જેમાં ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. શ્રીનગરના નૌગાંવ પોલિસ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતના જામનગરમાં આગામી 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિશ્વ કક્ષાનો ‘અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ –2026’નું આયોજન

truthofbharat
5555 યજ્ઞકુંડ સાથેનું ઐતિહાસિક આયોજન, 9999કિમીભારતભ્રમણ યાત્રા પણ યોજાશે અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન 21 થી વધુ વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ પણ કરવામાં આવશે ગુજરાત, અમદાવાદ...