Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પર્યુષણ પર્વમાં પ્રથમ વખત માસક્ષમણ કરનારા તપસ્વી પ્રેક્ષાબેન શાહ

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વમાં પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ કર્યું હતું. પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ વિશે જણાવ્યું હતું કે માસક્ષમણ એ મૃત્યુંજય તપ કહેવાય છે. અમારા શાસ્ત્ર પ્રમાણે માસક્ષમણ કરવાથી અરિહંત કરતા હોય તેવું પુણ્ય મળતું હોય છે. આ તપ કરવાની મને ૨ વર્ષથી ઇચ્છા હતી તેથી મેં આ તપ કર્યું છે જેમાં હું સવારે પ્રતિક્રમણ કરી ભગવાની સેવા પુજા બાદ ગુરુવ્યાખ્યાન સાંભળું છું.

Related posts

શ્રી. ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ અમદાવાદમાં ચાંગોદર ખાતે મેટરના પ્રથમ વિશ્વ-સ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ઉદઘાટન કર્યું

truthofbharat

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારતની વિકાસ પામી રહેલી ક્રિએટિવ ઈકોનોમી પર પ્રકાશ પાડે છે.

truthofbharat

રામ ઇશ્વર,કૃષ્ણ સર્વેશ્વર,શિવ પરમેશ્વર છે.

truthofbharat