Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે : મહેશભાઈ પંચાલ

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: મહેશ ભાઈ પંચાલ જૈન ધર્મના ન હોવા છતાં પણ છેલ્લા ૪ વર્ષથી અઠ્ઠઈ કરે છે. પર્યુષણપર્વમાં તેમણે ૧૬ ઉપવાસ પણ કર્યા છે. ૪ વખત માસક્ષમણ તેમજ તેમને અત્યાર સુધી ૯ તપ કર્યા છે. મહેશ ભાઈના જૈન મિત્રોએ તેમને પર્યુષણ પર્વ અને ઉપવાસનું મહત્ત્વ જણાવતા તેમણે પર્યુષણ પર્વમાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે.

Related posts

પ્રાઇમ ડેઃ 12 થી 14 જુલાઈ લાઇવ થઇ રહેલા એમેઝોન બિઝનેસ સાથે બિઝનેસ કસ્ટમર્સ માટે મહાબચત તેમજ આકર્ષક ડીલ્સ અને ગ્રેટ ઓફર્સનો લાભ ઉઠાવવાની સોનેરી તક

truthofbharat

ગ્રાહકો સાથે 70 વર્ષોની ઉજવણી કરતા: યામાહાની RayZR 125 Fi Hybrid પર રૂ. 10,000નો કિંમત ફાયદો

truthofbharat

વૈરાગ્ય રસિક હોવો જોઈએ.

truthofbharat