Truth of Bharat
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેલ્થકેર

ડિવાઇન સોલિટેયર્સે ‘ધ સોલિટેયર્સ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’ સાથે જીવનની ઉજવણીમાં વધુ ચમક ઉમેરે છે

ઓગસ્ટમાં ભારતનો સૌથી પ્રતિષ્ઠિત ડાયમંડ ફેસ્ટિવલ તમારી ઉજવણીને પહેલા ક્યારેય હોય તેવી રીતે રોમાંચક બનાવવા પાછો આવી રહ્યો છે

મુંબઈ | ૦૯ ઓગસ્ટ ૨૦૨૫: દેશભરના 100+ શહેરોમાં 1લી ઓગસ્ટથી 31મી ઓગસ્ટ દરમિયાન ચોથી રાષ્ટ્રીય આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ફ્રોમ સ્પાર્કલ ટુ સરપ્રાઈઝ’ ટેગલાઈન સાથે આ ફેસ્ટિવલ ગ્રાહકોને એક અનોખો સોલિટેર શોપિંગ અનુભવ પ્રદાન કરશે. આ સમય દરમિયાન, અદ્ભુત હીરા શ્રેણીનું પ્રદર્શન, ખાતરીપૂર્વકની ભેટો, મેગા ડ્રો અને અન્ય ભવ્ય સરપ્રાઈઝ હશે.

ડિવાઇન સોલિટેયર્સ, ભારતની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સમાં એક, તેના મોસ્ટ અવેઈટેડ સોલિટેયર્સ ફેસ્ટિવલ – ‘ધ સોલિટેયર્સ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’ (TSFI)ની 4મી આવૃત્તિ લાવે છે. આ ફેસ્ટિવલ 1 થી 31 ઓગસ્ટ 2025 દરમિયાન 100 થી વધુ શહેરોમાં બ્રાન્ડના ભાગીદાર રિટેલ સ્ટોર્સમાં યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલ ડાયમંડ શોપિંગના અનુભવમાં ઉત્સાહ, ગ્લોઝ અને ઉજવણી ઉમેરશે.

‘ધ સોલિટેયર્સ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’દ્વારા ડિવાઈન સોલિટેયર્સ જીવનની સૌથી ખાસ અને “દૈવી” ક્ષણોને પ્રેમની કબૂલાત, સિદ્ધિ અથવા યાદગાર ક્ષણ જેવી કે, ઉન્નત બનાવે છે અને દરેક સોલિટેર ખરીદી પર ગ્રાહકને સુખદ આશ્ચર્ય તરીકે ખાતરીપૂર્વક ભેટ પણ આપે છે.

આ ભેટો “સ્પિન ધ વ્હીલ”, “પિક 1 ઓફ 3 સરપ્રાઈઝ”, અથવા આગામી ખરીદી પર ડિવાઈન વાઉચરના રૂપમાં હોઈ શકે છે.

ઉત્સાહ અહીં જ અટકતો નથી! સાપ્તાહિક મેગા ડ્રોમાં, ગ્રાહકો iPhones, વોશિંગ મશીન, લેપટોપ, PS5 અને કાર જીતી શકે છે – ડ્રો 11, 18 અને 25 ઓગસ્ટના રોજ યોજાશે. બમ્પર ડ્રો 3 સપ્ટેમ્બરના રોજ યોજાશે જેમાં નસીબદાર વિજેતાઓને લક્ઝરી SUV અને એસી, રેફ્રિજરેટર અને ટીવી જેવા હાઈ-એન્ડ હોમ એપ્લાયન્સિસ મળશે.

ડીવાઇન સોલિટેયર્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જિગ્નેશ મહેતાએ જણાવ્યું હતું કે, “એક ડિવાઇન સોલિટેયર્સ ડાયમંડ માત્ર એક કિંમતી રત્ન નથી, તે કોઈની વાર્તાનું પ્રતીક છે, એક લાગણી છે જે આ ખરીદી દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. ‘ધ સોલિટેયર્સ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા’નો ઉદ્દેશ્ય એ ભાવનાને વધુ ગાઢ બનાવવાનો હેતુ ધરાવે છે, કસ્ટમર્સ ફક્ત એક સુંદર હીરા જ ઘરે લઈ જતા નથી, પરંતુ ઉજવણી અને પુરસ્કારની હૂંફાળું અનુભૂતિ પણ કરે છે.”

જે ગ્રાહકો ‘ધ સોલિટેયર્સ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ લોયલ્ટી પ્રોગ્રામ માટે સાઇન અપ કરે છે અને અગાઉની આવૃત્તિઓમાંની એકમાં ભાગ લીધો હોય તેમને સ્લેબ અપગ્રેડ કરવામાં આવશે. અને જે લોકો અગાઉની ત્રણેય આવૃત્તિનો ભાગ રહ્યા છે તેમને બે સ્લેબ અપગ્રેડ મળશે, જે તેમને આ વર્ષે વધુ મૂલ્યવાન ભેટો આપશે. આ લોયલ્ટી બેનિફિટ 10 ઓગસ્ટ સુધી માન્ય રહેશે.

‘રેર અમૂલ્ય અજોડ’ અને તેની મુખ્ય ફિલસૂફી પર સાચા રહીને, ડિવાઇન સોલિટેયર્સ તેની પ્રમાણિત ગુણવત્તા અને પારદર્શક કિંમત સાથે લક્ઝરી અને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.

‘ધ સોલિટેયર્સ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ એ બ્રાન્ડની માત્ર જ્વેલરી જ નહીં, પરંતુ વિશ્વાસ, લાગણી અને ઉજવણી થી ભરપૂર અનુભવ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા નું વિસ્તરણ છે.

Related posts

સ્કોડા ઓટો ઇન્ડિયા સતત વૃદ્ધિ જાળવી રાખે છે; Q1 2026 માં અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક વેચાણનો રેકોર્ડ નોંધ્યો

truthofbharat

અમાનુષી નરસંહારની ભૂમિ પર અમૃતકથાની આરાધના કરી અનામી મૃતકોને શાતા બક્ષતી કથાનું સમાપન;આગામી-૯૬૩મી રામકથાનું ૬ સપ્ટેમ્બરથી યવતમાલ(મહારાષ્ટ્ર)થી ગાન થશે.

truthofbharat

એઆઈએફએફ (AIFF ) હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં જગરનૉટ એફસી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

truthofbharat