Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સી મનસુખલાલ જ્વેલર્સ ખાતે અમદાવાદ ટાઈમ્સ ફૅશન વીકના 5 મા એડિશનનાં લોગોનું અનાવરણ કરવામાં આવ્યું

અમદાવાદ, ગુજરાત | ૨૮મી ઓગસ્ટ ૨૦૨૬ | શહેરના સિંધુ ભવન ખાતે આવેલા ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડની સામે આવેલા સી મનસુખલાલ જ્વેલર્સ ખાતે આજે અમદાવાદ ટાઈમ્સ ફેશન વીકના 5 મા એડિશનના લોગોના અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નયન રાણપુરા, હર્ષિલ રાણપુરા અને અમદાવાદ, ગાંધીનગર સંલગ્ન NIF ગ્લોબલના વિશાલ મકવાણા દ્વારા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
દર વખતે નવી અને આકર્ષક ફૅશન સાથે જોવા મળતા અમદાવાદ ટાઈમ્સ ફેશન વીકમાં આ વખતે પણ કઈક શાનદાર ફૅશન અને ગ્લેમરસ રૅમ્પ વૉક જોવા મળશે. અને, આ વર્ષે પણ અમદાવાદ ટાઈમ્સ ફૅશન વીકના 5 મા એડીશનમાં જાણીતા ફેશન ડિઝાઈનર્સ અને મોડલ્સ પોતાના ફેશન અને સ્ટાઈલ દ્વારા લોકોને મોહિત કરવા તૈયાર છે.
== સમાપ્ત ==

Related posts

સેમસંગએ ભારતના આધુનિક ઘરો માટે વધુ સુંદર, ઝડપી અને સુગમ લોન્ડ્રી પૂરી પાડવા માટે નવી બેસ્પોક AI વોશર ડ્રાયર રેન્જ લોન્ચ કરી

truthofbharat

ચપ્સ ફૂટવેર અને ઈન્ટુ ક્રિએટિવ “સ્લીપિંગ ફિટ” દર્શાવતી નવી ફિલ્મ સાથે આરામને સાંસ્કૃતિક તાણાવાણામાં ફેરવે છે

truthofbharat

ક્રેડાઇ અમદાવાદ દ્વારા આયોજિત ૧૯મો ગાહેડ પ્રોપર્ટી શો તથા ક્રેડાઇ ગુજકોન ૨૦૨૫નું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

truthofbharat

Leave a Comment