Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નાગર જ્ઞાતિ નહીં એક વિચારધારા છે.

truthofbharat
નરસિંહને નયનથી નિરખવો,ને પંડથીપરખવો છે. “મારો સંબંધ ઇતિહાસ સાથે નહીં નરસિંહનાં અધ્યાત્મ સાથે છે” ભવિષ્ય હંમેશા ચિંતા કરાવે,વર્તમાનકાળ નિરંતર ચિંતન કરાવે છે. “બુદ્ધિથી નહીં બુધ્ધનીઆંખોથી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જયપુર હોસ્પિટલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
ગઈકાલે જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે તેમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના જયપુરમાં હોસ્પિટલમાં આગ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગોપનાથ મહાદેવ ખાતે શરદ પૂનમની ઢળતી સાંજે કવિ હર્ષ બ્રહ્મભટ્ટને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થયો

truthofbharat
પૂ.મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા સન્માન થકી રુ.1,51,000 ની ધનરાશિ સાથે કવિના કવિકર્મની ભાવવાહી વંદના કરવામાં આવી પૂ.મોરારીબાપુ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતી કવિતા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત ગણાતો...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહેતાનાં ત્રણ પદ અતિ પ્રિય છે: વૈષ્ણવનું,વિશ્વાસનું અને વિરક્તિનું.

truthofbharat
જેની શ્રદ્ધા હોય ઊંડી,એની સ્વિકારાય હૂંડી મંત્રમાં જે અક્ષરો જુએ છે એ મંત્રનો અપરાધ કરે છે. “પદ એ નાન્યતર જાતિ છે,નાન્યતર જાતિ વધારે નિર્દોષ હોય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – શ્રી મોરારિબાપુ

truthofbharat
ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા ‘ માનસ ગોપનાથ’ પ્રારંભ ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો

truthofbharat
*તલગાજરડી ભાવાવરણમાં રસભૂમિ અને રાસભૂમિ બની કથાભૂમિ.* *આ જગતમાં સંઘર્ષ નહીં,કોઈના સંસ્પર્શ ની જરૂર છે* *બુદ્ધિની આંખે બધું નથી દેખાતું,બુદ્ધની આંખે નિહાળવું જોઈએ.* *પદવાક્યો માટે,નરસિંહને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતમાં અનેક સ્થળો એ આર્ટ ઓફ લિવિંગ વૈદિક ધર્મ સંસ્થાન દ્વારા નવરાત્રિની વૈદિક રીતે ઉજવણી

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૦૧ ઓક્ટોબર ૨૦૨૫: નવરાત્રિ એ આંતરિક યાત્રા કરવાનો અને પોતાના આંતરિક સ્વને ફરી શોધવાનો સમય છે. એક બાળક નવ મહિનામાં જન્મે છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની રાસભૂમિ ગોપનાથથી ગવાશે.

truthofbharat
રામ નથી એ ભવન,વન બની જાય છે. રામચરિત માનસ એ લવલેશથી પુર્ણેશ સુધીની યાત્રા છે. “હું રામકથા નહીં પણ જાણે કે ગુરુગાથા ગાઇ રહ્યો છું,રામકથાઇષ્ટ,પરમપ્રિય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મોરારી બાપુની બરસાના કથામાં કહ્યું: રામકથાથી આખો દેશ રામમય બની જાય છે

truthofbharat
બરસાના (ઉ.પ્ર.) | ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: બ્રજની પવિત્ર ધરતી બરસાનામાં ચાલી રહેલી મોરારી બાપુની માનસ ગૌ સૂક્ત રામકથામાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાવપૂર્ણ સંબોધન કર્યું....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“ગાય બચાવવા માટે કોઈ ઠોશ નિર્ણય આવશ્યક છે, આપણે ગૌ પ્રધાન દેશ છીએ.”: બાપુ

truthofbharat
સાધુ નિર્ભય એટલે કે નિર્ભીક હોય,નિષ્પક્ષ હોય અને નિર્વેર હોય છે. પશુ એ ગાયનું નામ છે,પણ ગાય પશુ નથી વેદો ની અંદર ૭૪ વખત ગૌ...