Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બ્રહ્મને પગ ન હોવા છતાં એ માર્ગી છે.

truthofbharat
*ભરતજી પ્રેમપથનાં માર્ગી છે.* *કપિ અને કવિ પણ સતત માર્ગી છે.* *આસક્તિ અનંત હોય છે,આયુષ્ય સિમિત હોય છે.* *સુંદરકાંડમાં હનુમાનજી જ્ઞાનમાર્ગી,આકાશમાર્ગી ગગનમાર્ગી છે.* *કાગભુશુંડી કથામાર્ગી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો – શ્રી મોરારિબાપુ

truthofbharat
માઈધાર સ્થિત લોકવિદ્યાલયને અર્પણ થયેલ ‘દર્શક સન્માન’ માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને ‘દર્શક સન્માન’ અર્પણ કરતાં શ્રી મોરારિબાપુએ વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય “મામેરા” શોભાયાત્રા યોજાઈ

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૨ જૂન ૨૦૨૫: અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે, પશ્ચિમ અમદાવાદના પાલડી-વાસણા વિસ્તારમાં એક ભવ્ય અને ઐતિહાસિક “મામેરા” શોભાયાત્રાનું આયોજન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારો ને ૫૧ લાખ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી

truthofbharat
વારાણસી ૨૨ જૂન ૨૦૨૫: વારાણસી ખાતે આયોજિત નવદિવસીય ‘માનસ સિંદૂર’ રામકથાના અંતિમ દિવસે પ્રસિદ્ધ અધ્યાત્મિક ગુરૂ અને રામકથા વાચક પૂજ્ય મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભક્તિ માર્ગમાં, નિરંતર વધતી તરસનું નામ જ તૃપ્તિ છે!

truthofbharat
— મારો જન્મ કોઈને ય પરેશાન કરવા માટે નથી થયો. – પ્રારબ્ધ કર્મને કારણે જે ફળ મળે, તેને ઈશ્વરેચ્છા સમજીને ઉદાસીનતાથી સ્વીકારી લો. – રામનું...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મારા માટે પ્રત્યેક દિવસ કૃષ્ણ વિયોગનો દિવસ છે. એ વિયોગમાં જ યોગ છૂપાયેલો છે.

truthofbharat
ઇર્ષા, નિંદા અને દ્વૈષ કરવાનું બંધ કરી દો, એ ભજન માટેનો રાજ માર્ગ છે. પરિવારમાં એક વ્યક્તિ સહુને ઢાંકીને, છત્ર બનીને સહુની રક્ષા કરે છે ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બુદ્ધ પુરુષની દ્રષ્ટિ, વચન અને સ્મિત આશ્રિતને સુહાગી બનાવી દે છે.

truthofbharat
કોઈ પણ વિપત્તિ આવે એને પ્રતિકાર વિના સહન કરી લેવી, એ તિતિક્ષા છે.   ભક્તિ માર્ગમાં પ્રવેશે, એ જીવે તો છે પણ જીવવું મુશ્કેલ બની જાય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૧૯ જૂન ૨૦૨૫: તારીખ ૧૨/૬/૨૫ નો દીવસ ભારતીય વિમાની સેવા માટે અત્યંત ગોઝારો સાબિત થયો. વિશ્વની વિમાની દુઘર્ટનાની તવારીખમાં આ દીવસ કયારેય નહીં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કળિયુગમાં પ્રભુ પ્રાપ્તિ માટેનું સફળ, સહજ, સરળ સાધન હરિ નામ છે

truthofbharat
પહોંચેલા બુદ્ધ પુરુષના પગલાં પાછળ ચાલવાથી પરમાત્માનું દર્શન પ્રાપ્ત થાય છે સાધકનું સમર્પણ, સદાચાર અને સંયમ જોઇને પરમાત્મા પ્રસન્નતા અનુભવે છે ભક્તિમાં બાળક જેવી નિર્દોષતા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથા મારો પ્રાણ છે, મારો પ્રાણ વાયુ છે, મારું સર્વસ્વ કથા છે!

truthofbharat
– હું કથાનો વક્તા છું અને હું કથાનો શ્રોતા પણ છું.  જહા સંત આવત રહે, કથા હોય હરિ હેત, તુલસી તાકે ભવન કી ચોકી હનુમંત...