Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રેક્ષા વિશ્વ ભારતીમાં રાષ્ટ્રીય સંત આચાર્યશ્રી મહાશ્રમણનો મહામંગલ ચાતુર્માસિક પ્રવેશ

truthofbharat
મહાતપસ્વી ના સ્વાગત માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્યશ્રી દેવવ્રત પહોંચ્યા. ભવ્ય, વિશાળ સ્વાગત શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટ્યો, કોબા મહાશ્રમણમય બન્યું. “આ ચાતુર્માસ આરાધના-સાધનામાં યોગભૂત બને”: યુગપ્રધાન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામચરિત માનસ માર્ગી ગ્રંથ છે.

truthofbharat
આકાશ માર્ગ એ જ્ઞાનીઓનો માર્ગ છે. પૃથ્વી એ સાધના,ઉપાસના,કર્મમાર્ગ છે. જળચર માર્ગ એ પ્રભુની કૃપાનો માર્ગ છે. પથ્થરનો સેતુ એ પુરુષાર્થ અને કર્મનો માર્ગ છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માર્ગ શિષ્ટ શબ્દ મારગ ઈષ્ટ શબ્દ છે.

truthofbharat
માર્ગ શ્લોકભાષા છે,મારગ લોક ભાષા છે. માર્ગ વિદ્વાનોની ભાષા છે અને મારગ કબીર,નામદેવ,ગંગાસતી,સાધુની ભાષા છે. પિતા જો પ્રેમી હોય તો દીકરાએ બાપનાં માર્ગ પર ચાલવું...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રાષ્ટ્રસંત ચતુર્થ પટ્ટાચાર્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજ શ્રીના અમદાવાદમાં આગમન અવસરે ૬ જુલાઇએ મંગલ પ્રવેશ મહોત્સવ યોજાશે

truthofbharat
૧૦ જુલાઇ ગુરુપુર્ણિમા ગુરુ આશીર્વાદના મહોત્સવ અને ૧૩ જુલાઇ રવિવારના રોજ ચાતુર્માસ કળશ સ્થાપના મહોત્સવનું આયોજન આ સમગ્ર કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલા ગુજરાત યુનિવર્સિટી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શૂન્ય વગર, ખાલી થયા વગર પ્રેમમાર્ગની યાત્રા સંભવ નથી

truthofbharat
જ્યાં સુધી આપણે ખાલી ન થઈએ,યાત્રી ન બની શકીએ. કોઈના પુરુષાર્થ,પ્રારબ્ધ કે કોઈના અનુગ્રહથી જે સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે એનો લેશમાત્ર અહંકાર ન થાય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હિમાચલ પ્રદેશ અને તેલંગણાની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને ૧૨ લાખથી વધુ રુપિયાની સહાય

truthofbharat
છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ અને નુકસાન હિમાચલ પ્રદેશમાં થવા પામ્યું છે. વાદળ ફાટવાથી અને અતિવૃષ્ટિ ને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આ કથાઓ શું કામ છે?

truthofbharat
વિષમ પરિસ્થિતિમાં સાચા સમયે કથા આપણો માર્ગદર્શક બને છે. જે નિરંતર આનંદમાં રહે છે એ જ જીવનમુક્ત છે. રામ સત્ય માર્ગના માર્ગી છે. ભરત પ્રેમ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પુના ખાતે પૂલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
।। રામ ।। થોડા સમય પહેલાં પુના નજીક ઈન્દ્રાયણી નદીના પુલ પર દુઃખદ કરુણાંતિકા સર્જાઇ હતી. એ નદીના પુલ પર ક્ષમતાથી વધુ લોકો એકઠા થયા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અંતરયાત્રાનાં સાત માર્ગ ક્યા છે.?

truthofbharat
જે દરેકનું હિત વિચારે એને ક્યારેય દુઃખ નહીં થાય. બીજાનો કાયમ દ્રોહ કરનાર ક્યારેય નિર્ભય રહી શકતો નથી મૌન ગુરુ છે,ગુરુ મૌન છે. માર્ગ આકાશ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બ્રહ્મને પગ ન હોવા છતાં એ માર્ગી છે

truthofbharat
*ભરતજી પ્રેમપથનાં માર્ગી છે.* *કપિ અને કવિ પણ સતત માર્ગી છે.* *આસક્તિ અનંત હોય છે,આયુષ્ય સિમિત હોય છે.* *સુંદરકાંડમાં હનુમાનજી જ્ઞાનમાર્ગી,આકાશમાર્ગી ગગનમાર્ગી છે.* *કાગભુશુંડી કથામાર્ગી...