Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજાપુરમાં તુલસી જન્મોત્સવ સમારોહમાં સામેલ થયા, મોરારી બાપુની પ્રશંસા કરી

truthofbharat
રાજાપુર, ચિત્રકૂટ | ૩૧ જુલાઈ ૨૦૨૫: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે સંત-કવિ ગોસ્વામી તુલસીદાસજીની જન્મભૂમિ રાજાપુરમાં આયોજિત તુલસી જન્મોત્સવમાં ભાગ લીધો અને તેમની દિવ્ય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હરિદ્વાર, દેવધર અને અન્યત્ર અકાળે અવસાન પામેલા તરફ મોરારીબાપુની સંવેદના અને પરિવારજનોને સહાય

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૩૧ જુલાઈ ૨૦૨૫: બે દિવસ પહેલા હરિદ્વારમાં મંછાદેવી મંદિર તરફ જતા માર્ગમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને તે દરમિયાન મળતી માહિતી મુજબ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“ધર્મ એટલે ટકાઉ અને શાશ્વત સિદ્ધાંતોનું આચરણ કરવું”- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

truthofbharat
પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – 2025 મહોત્સવનો અમદાવાદમાં આરંભ -પ્રાકૃત ભાષા એ પ્રાચીન ભારતના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

TPF દ્વારા મેધાવી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૨૮ જુલાઈ ૨૦૨૫: તેરાપંથ  પ્રોફેશનલ ફોરમ (TPF) દ્વારા 19 અને 20 જુલાઈના રોજ અમદાવાદના કોબા સ્થિત ચાતુર્માસ સ્થળે મેધાવી વિદ્યાર્થી સન્માન સમારોહ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ

truthofbharat
શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં ( મૂકેશ પંડિત ) ઈશ્વરિયા | ૨૮ જુલાઈ ૨૦૨૫: શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં શ્રી મોરારિબાપુ પ્રેરિત...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રાજસ્થાનની શાળા દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૨૬ જુલાઈ ૨૦૨૫: રાજસ્થાનમાં ઝાલાવાડ જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૭ બાળકોનાં મોત નિપજયા હતા. મળતી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કંઈક થવા માટે કથા નહિ,પણ જે છો એ સમજવા માટે કથા સાંભળો.

truthofbharat
સાધુ મહામંત્ર છે. બેરખો સાધુનું આભૂષણ છે. બીજાની પૂર્ણતા જોઈને જે ખુશીથી ઉછળે છે એવી વ્યક્તિને સાધુ કહેવું એ મહામંત્ર છે. સત્ય,પ્રેમ અને કરુણા જેનામાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મારા માટે નીજ જીવનમાં દ્વાદશ જ્યોતિર્લિંગોનું અદકેરું મહત્વ છે.

truthofbharat
બાપુએ કહી શ્રાવણની અંતરંગ વાતો. મારા માટે નીજ જીવનમાં દ્વાદશ જ્યોતિર્લિંગોનું અદકેરું મહત્વ છે. સન્માન આપવામાં પણ સાવધાન,સન્માન મેળવવામાં પણ સાવધાન. સાધુ સંત મહાપુરુષોની ચર્ચામાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સંતોષ મહામંત્ર છે.

truthofbharat
બે પ્રકારનાં મંત્ર છે:જપવા માટેનાં અને જીવવા માટેનાં. સાધુ એ છે જેની પાસે ભજન સિવાય છૂપાવવાનું કંઈ ન હોય. ધનનો અસંતોષ સુખ આપશે પણ શાંતિ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નવ વસ્તુ ધીમે-ધીમે છૂટી જાય તો નામમાં તીવ્રતમ નિષ્ઠા થશે

truthofbharat
ત્રણ વસ્તુ ન કરતા:ભગવદ અપરાધ,સાધુ ભક્તનો અપરાધ અને ભક્તિનો અપરાધ. વૈરાગ્ય રૂપાળો,નમણો,સુંદર અને માસુમ હોવો જોઈએ. બે પાંખ હોવી જોઈએ:અત્યંત વૈરાગ્ય અને બોધ. વૈરાગ્ય હૃદયનો...