સ્વતંત્રતા માટે જે-જે દેશોએ અભિયાન ચલાવ્યા એ બધાને વધાઇ સાથે રાષ્ટ્ર દેવો ભવ! આખી દુનિયા હરી-ભરી છે એનું કારણ છે કૃષ્ણ. બુદ્ધપુરુષનો એટલો અનુગ્રહ થઈ...
ઈર્ષા જ્યાં સુધી મરશે નહીં,ત્યાં સુધી ઈશ્વર નહીં મળે. બુદ્ધપુરુષ પાસે કૃપા ન માંગો,પ્રેમ માંગો. બુદ્ધપુરુષની ભાષા જ સમાધિ નથી હોતી,એની ક્રિયા પણ સમાધિ હોય...
રામનો સ્વભાવ રક્ષા કરે છે,રામનો પ્રભાવ રક્ષા કરે છે. પાંચ ઉપર ભરોસો ન કરવો જોઈએ:પદ,પ્રતિષ્ઠા, પૈસા,પ્રાણ અને પરિવાર. શાસ્ત્રોમાંત્રણની વાણી શ્રેષ્ઠ માનવામાં આવી છે: બ્રહ્માની,સરસ્વતિની...
વડવાનલ હનુમાનજી – લક્ષ્મિ-વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું ગુજરાત, અમદાવાદ | ૧૧મી ઓગસ્ટ ૨૦૨૫: શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી...
ગુજરાત, અમદાવાદ | ૦૮ ઓગસ્ટ ૨૦૨૫: થોડા દિવસોથી સમગ્ર ઉત્તરાખંડમાં તેમજ બિહાર,ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના રાજ્યોમાંઅનુરાધાર વર્ષા થઇ રહી છે જે અતિવૃષ્ટિની સ્થિતિ પેદા...