Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

યવતમાલ મહારાષ્ટ્રથી મોરારિબાપુની રામકથાનું સમાપન; ૯૬૪મી રામકથા ૨૦ થી ૨૮ સપ્ટેમ્બર,બરસાના ધામ(મથુરા)થી ગુંજશે

truthofbharat
નવરાત્રિનાં નવલા દિવસોમાં રાધારાની ધામ બરસાનાથી ગુંજશે રામકથાની પાવન પંક્તિઓ. જે માતા-પિતાનું અતિક્રમણ કરે છે એનું આયુષ્ય, કલ્યાણ, યશ, કીર્તિ, ધર્મ અને લોકોનાં આશીર્વાદ ખતમ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દરેક ક્ષેત્રમાં સ્કોલર નહીં પણ સ્મોલર બનીને રહેવું જોઈએ

truthofbharat
રામકથામાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની વિશેષ ઉપસ્થિતિ. કથા જપ છે. સત્ય એકવચન,પ્રેમ દ્વિવચન અને કરુણા બહુવચન છે. અધ્યાત્મ વગરનું સંગીત ઉહાપોહ છે. સંગીત ત્યાં સુધી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પિતા સીમિત હોય છે, માતા અસીમ હોય છે.

truthofbharat
પિતામાં પ્રતાપ હોય છે,માતામાં પ્રભાવ હોય છે. ભજનમાં પ્રભાવ અને પ્રતાપ બંને હોય છે. ભજનાનંદી પોતાના સ્વભાવમાં જીવતો હોય છે. જે દેવામાં વાર લાગે એ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શાસ્ત્ર કહે છે કે પિતા અનિહ અને માતા અનિંદ હોવી જોઈએ

truthofbharat
સાધન વગર ઈચ્છા બોજ બની જાય છે. ઈચ્છા કરવી જ હોય,તો ઈચ્છા મુક્તિની ઈચ્છા કરવી જોઈએ. આશ્રમ હોય ત્યાં આંસુ,આરોગ્ય,અન્ન,આશ્રય અભેદ અને અભય હોય છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામકથાશ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારે વરસાદથી પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને શ્રી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે. રામકથાશ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામચરિત માનસમાં નવ પ્રકારના ગૃહનું વર્ણન છે.

truthofbharat
વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મોકલવાને બદલે ઘરને જ વૃદ્ધાશ્રમ બનાવો. જે ગુરુગૃહ જાય છે એનો વિષાદ પ્રસાદમાં બદલી જાય છે. સંપન્ન અને પ્રપન્ન બંનેનો હાથ પકડીને વચમાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુનો સંગ ગંગવત, ગગનવત, ગંડવત તેમજ ગેયવત પવિત્રતા પ્રદાન કરે છે.

truthofbharat
માતા-પિતાનું શ્રદ્ધાથી સ્મરણ કરવું એ શ્રાદ્ધ છે. લોકમત કરતા પણ સાધુમત વધારે મહત્વનો છે. “રામચરિતમાનસ મારું હાલતું ચાલતું ઔષધાલય છે” યવતમાલની ભૂમિ પરથી રામ જન્મોત્સવ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

કવિ હર્ષ બ્રહ્મભટ્ટને વર્ષ ૨૦૨૫નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫: પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી ભાષાના કવિને એમના...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અગ્નિની ઉપાસનાથી હૃદયમાં રહેલી પાંચ ગ્રંથિઓ-ગાંઠો છૂટી જાય છે.

truthofbharat
પ્રસાદીમાં મળેલી સંપત્તિનો આગ્રહ મુક્ત સંગ્રહ ચોરી નથી. વિચારોનો સંગ્રહ પણ સારો નથી. કોઇ પણ મંત્ર ફેઇલ નથી જતો,પણ ફેલાઈ જાય છે! ગ્રંથ,ગ્રંથકાર અને ગ્રંથ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વાસ રુપી શિવના પાંચ રૂપ છે.

truthofbharat
આ નવ દિવસ સામૂહિક શ્રાદ્ધ માતૃ-પિતૃ તર્પણ કરવાનો દિવસ છે. ચોરી કરવી એ તો પાપ છે જ,પણ સંગ્રહ કરવો એ પણ પાપ છે. નિરંતર મંત્ર...