ગૌ માતા આપણા આંગણમાં કલ્યાણની સ્થાપના કરે છે. રામકથામાં રામ જનમ ગવાયો. પલકોં પર ધ્યાન દેવાથી પલમાં જીવી શકાય છે. ગૌરી,ગીતા,ગાયત્રી,ગંગાજી અને ગૌમાતા-આ પાંચ ‘ગ’...
મનોરથી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુચિત્રકુટધામ દ્વારા રૂપિયા ૫ લાખ દાન તલગાજરડા | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: શ્રી ધામ બરસાનામાં શ્રી...
ગૌમાતા સોળ કળાથી પરિપૂર્ણ છે. રામચરિતમાનસના દરેક કાંડમાં પ્રગટ-અપ્રગટ રૂપમાં ગૌમાતાનું દર્શન છે. સુખમૂળ આપણા શાસ્ત્રમાં ક્યાંક હોય છે. આપણે પણ મૂળમાં ગાય સુધી જવું...
ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: ગત થોડા દિવસોથી ઉતરાખંડમાં અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની બહુ મોટી ખુવારી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર...