નરસિંહને નયનથી નિરખવો,ને પંડથીપરખવો છે. “મારો સંબંધ ઇતિહાસ સાથે નહીં નરસિંહનાં અધ્યાત્મ સાથે છે” ભવિષ્ય હંમેશા ચિંતા કરાવે,વર્તમાનકાળ નિરંતર ચિંતન કરાવે છે. “બુદ્ધિથી નહીં બુધ્ધનીઆંખોથી...
ગઈકાલે જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે તેમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના જયપુરમાં હોસ્પિટલમાં આગ...
પૂ.મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા સન્માન થકી રુ.1,51,000 ની ધનરાશિ સાથે કવિના કવિકર્મની ભાવવાહી વંદના કરવામાં આવી પૂ.મોરારીબાપુ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતી કવિતા ક્ષેત્રનો પ્રતિષ્ઠિત ગણાતો...
રામ નથી એ ભવન,વન બની જાય છે. રામચરિત માનસ એ લવલેશથી પુર્ણેશ સુધીની યાત્રા છે. “હું રામકથા નહીં પણ જાણે કે ગુરુગાથા ગાઇ રહ્યો છું,રામકથાઇષ્ટ,પરમપ્રિય...