Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભારત સંકીર્ણ નથી મહાભારત છે.

truthofbharat
સ્વતંત્રતા માટે જે-જે દેશોએ અભિયાન ચલાવ્યા એ બધાને વધાઇ સાથે રાષ્ટ્ર દેવો ભવ! આખી દુનિયા હરી-ભરી છે એનું કારણ છે કૃષ્ણ. બુદ્ધપુરુષનો એટલો અનુગ્રહ થઈ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુ આશ્રિતનો વૈભવ જોઈને હર્ષિત જરૂર થાય છે પણ ભ્રમિત થતો નથી

truthofbharat
મોમ્બાસાની વ્યાસપીઠ પરથી કૃષ્ણ જન્મનાં વધામણા પહેલા રામ જન્મની વધાઇઓ;ને ભારતનાં સ્વાતંત્ર્ય દિનની એડવાન્સમાં વધાઇઓ. જે ગુરુની પવિત્ર,પ્રવાહી,પરોપકારી પરંપરાને માને છે એને શિવ આભૂષણ બનાવીને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રાજસ્થાનમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: રાજસ્થાનના દૌસા જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટનામાં ૧૧ લોકોનાં મોત નિપજયા છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. મૂળ યુપીના...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અખંડ સાધુએ છે:જેનો ઉપરનો ભાગ બૌદ્ધિક હોય, મધ્ય ભાગ હાર્દિક હોય અને નીચેનો ભાગ ધાર્મિક હોય

truthofbharat
ઈર્ષા જ્યાં સુધી મરશે નહીં,ત્યાં સુધી ઈશ્વર નહીં મળે. બુદ્ધપુરુષ પાસે કૃપા ન માંગો,પ્રેમ માંગો. બુદ્ધપુરુષની ભાષા જ સમાધિ નથી હોતી,એની ક્રિયા પણ સમાધિ હોય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ ક્રિકેટની ભાષામાં જીવનનો મંત્ર સમજાવ્યો

truthofbharat
કેન્યાની રામકથામાં મોરારી બાપુએ ક્રિકેટ અને જીવન વચ્ચે સમાનતાઓ દર્શાવી. મોમ્બાસા | ૧૩ ઓગસ્ટ ૨૦૨૫: સુપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામ કથા વાચક મોરારી બાપુએ મોમ્બાસામાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મૌન રહે એ મુનિ,જે વેદ વદે એ ઋષિ

truthofbharat
રામનો સ્વભાવ રક્ષા કરે છે,રામનો પ્રભાવ રક્ષા કરે છે. પાંચ ઉપર ભરોસો ન કરવો જોઈએ:પદ,પ્રતિષ્ઠા, પૈસા,પ્રાણ અને પરિવાર. શાસ્ત્રોમાંત્રણની વાણી શ્રેષ્ઠ માનવામાં આવી છે: બ્રહ્માની,સરસ્વતિની...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રક્ષક બહાર હોય છે, સંરક્ષક ભીતર હોય છે.

truthofbharat
કથાકાર ‘નવલ’કથાકાર હોવો જોઈએ,નકલ કથાકાર નહીં. અનુકરણ નહીં પણ અનુસરણ થવું જોઈએ. પાંચ ટાણે આશીર્વાદ ફળે છે:પૂજાન્તે,સંધ્યાન્તે, ભોજનાન્તે,નિશાન્તે અને ધ્યાનાન્તે. આપણા ચોવીસ તત્વોની રક્ષા રામ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચોંત્રિસ વરસોનાં વ્હાણા પછી ફરી મોમ્બાાસા-કેન્યામાં બાપુની રામકથાનો સહર્ષ આરંભ

truthofbharat
સંપન્ન માણસ પ્રપન્ન ન બને ત્યાં સુધી પ્રસન્ન રહી શકતો નથી. શબ્દ બ્રહ્મ છે,પણ અશબ્દ એ પરબ્રહ્મ છે. હરિનામ સૌથી પહેલા આપણો રક્ષક છે. મૌન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજળતો ભવ્ય ગણેશ મહોત્સવ 2025”

truthofbharat
વડવાનલ હનુમાનજી – લક્ષ્મિ-વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું ગુજરાત, અમદાવાદ | ૧૧મી ઓગસ્ટ ૨૦૨૫: શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉતરકાશી નજીક ભૂસ્ખલનમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૦૮ ઓગસ્ટ ૨૦૨૫: થોડા દિવસોથી સમગ્ર ઉત્તરાખંડમાં તેમજ બિહાર,ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના રાજ્યોમાંઅનુરાધાર વર્ષા થઇ રહી છે જે અતિવૃષ્ટિની સ્થિતિ પેદા...