Truth of Bharat

Category : રાષ્ટ્રીય

અવેરનેસઆરોગ્યગુજરાતટેકનોલોજીરાષ્ટ્રીયહેડલાઇન

દુનિયાની પહેલી રોબોટિક કાર્ડિયક ટેલીસર્જરીને 286 કિલોમીટરના અંતરથી પૂરી કરાઇ, SSI મંત્રા એ મેડ-ઇન-ઇન્ડિયા સર્જિકલ રોબોટિક સિસ્ટમની મદદથી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી

truthofbharat
ટેલિરોબોટિક-અસિસ્ટેડ ઇંટરનલ મેમરી આર્ટરી હાર્વેસ્ટિંગ પ્રક્રિયાને 58 મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં સર્જરી 35-40 મિલિસેકન્ડ (સેકન્ડનાો વીસમો ભાગ) કરતા ઓછા વિલંબમાં ચોકસાઈ સાથે...
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

જેએસડબ્લ્યુ એમજી મોટર ઈન્ડિયા દ્વારા ઈવી ફાઈનાન્સિંગ માટે કોટક મહિંદ્રા પ્રાઈમ સાથે ભાગીદારી

truthofbharat
કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ (કેએમપીએલ) ઈવી ગ્રાહકો માટે જેએસડબ્લ્યુ એમજી ઈન્ડિયાના BaaS માલિકી કાર્યક્રમને ટેકો આપનારી પ્રથમ અગ્રણી ઓટો ફાઈનાન્સરમાંથી એક છે. કેએમપીએલનું વ્યાપક નેટવર્ક...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુ-ગુરુનો સંગ ભુલાય ત્યારે સ્ખલન શરૂ થાય છે.

truthofbharat
કબીરસાહેબે બધી કલાનો સ્પર્શ કર્યો છે. કબીર સાહેબે ધર્મ ધુરંધરો નહીં,ધર્મદાસ ઉત્પન્ન કર્યા છે. કબીર થયા વગર કબીર ઓળખાશે નહીં. નિશ્ચયાત્મક બુદ્ધિ વિચારવડનું થડ છે....
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

દિવાન બલ્લુભાઈ એલમનાઈ એસોસિયેશન પાલડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે ‘સદીના સિતારા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: દિવાન બલ્લુભાઈ શાળાનો ભવ્ય ઇતિહાસ છે. સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અસરકારક...
ગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રિફ્લેક્શન્સ સલૂન રેડકેન લઇને આવ્યું, #1 પ્રો બ્રાન્ડ અમેરિકાથી સુરતમાં!

truthofbharat
રિફ્લેક્શન્સ સલૂન અમેરિકામાં #1 પ્રોફેશનલ હેર બ્રાન્ડ રેડકેનને ગુજરાતમાં ઇન્ટરનેશનલ વેલ્થ સેન્ટર, સુરત ખાતે તેના નવા સ્થાનના ઉદ્ઘાટનની સાથે રજૂઆત કરી રોમાંચિત છે. પોતાના અભૂતપૂર્વ...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ

truthofbharat
કબીરવડ, ભરૂચ 09મી જાન્યુઆરી 2025: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભરૂચ પાસે કબીરવડમાં આયોજિત રામકથા – માનસ કબીર વેદના પાંચમાં દિવસે ઉપસ્થિતિ શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું...
અવેરનેસઉદ્યોગસાહસિકગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

EDII દ્વારા પ્રોજેક્ટ ઉદયા : ઉદ્યોગસાહસિકતાના સપનાને કરી રહી છે સાકાર

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: પુણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓમાં નોંધપાત્ર પરિવર્તન થઈ રહ્યા છે. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) ની આગેવાની હેઠળ અને...
અવેરનેસઉદ્યોગસાહસિકગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

EDII દ્વારા પ્રોજેક્ટ ઉદયા : ઉદ્યોગસાહસિકતાના સપનાને કરી રહી છે સાકાર

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: પુણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓમાં નોંધપાત્ર પરિવર્તન થઈ રહ્યા છે. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) ની આગેવાની હેઠળ અને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

૪૩૨ શ્રદ્ધાળુઓએ જૈન કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત પવિત્ર તીર્થયાત્રા પૂર્ણ કરી

truthofbharat
અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: જૈનો માટે સૌથી પવિત્ર યાત્રાધામોમાંના એક શ્રી સમ્મેદ શિખરજીની 7 દિવસની આધ્યાત્મિક રીતે ઉત્થાન આપતી અને આનંદદાયક તીર્થયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કબીર વૈરાગનો વડ છે.

truthofbharat
અનુરાગ જનિત વિરાગ એ વૈરાગ્યનું મૂળ છે. ધર્મ એનું થડ છે. પરંપરા પવિત્ર,પ્રવાહી અને પરોપકારી હોવી જોઈએ. ત્યાગ એ વૈરાગ્યનું અમૃત-રસ છે. રેવા કાંઠે મંગલેશ્વર...